એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
મુસ્લિમ બિરાદરોનું આસ્થા કેન્દ્ર એવા હસનપીરની દરગાહનું પવિત્ર સ્થાન ગુજરાતમાં કયા સ્થળે આવેલ છે ?

દેલમાલ
મીરા દાતાર
શેલાવી
રોજારોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
આવક વેરા ધારો, 1961 મુજબ નીચેના નિયમનું પાલન કરતા હોય તેવી વ્યક્તિનો પાછલા વર્ષ માટે રહેઠાણનો ___ હોદ્દો ગણાશે.
વ્યક્તિ પાછલા વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 182 દિવસ ભારતમાં રહ્યા હોય.
અથવા
વ્યક્તિ પાછલા વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 60 દિવસ ભારતમાં રહ્યા હોય અને પાછલા વર્ષની તરત અગાઉના 4 વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 365 દિવસ ભારતમાં રોકાયા હોય.

રહીશ અને સામાન્ય રહીશ
બિન રહીશ
આ પૈકી કોઈ પણ નહીં
રહીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
'કવિ હરીન્દ્ર દવેની સર્જનસૃષ્ટિના નેપથ્યમાં દયારામ, ગાલિબ, વોલ્ટ વ્હિટમેન, શ્રી અરવિંદ, માતાજી, સુંદરમ્, મરીઝ આ બધા ર્દશ્ય-અર્દશ્ય રૂપે દેખાયા કરે છે.' આ વિધાન કોનું છે ?

મકરંદ દવે
અમૃત ઘાયલ
બકુલ ત્રિપાઠી
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
એક વેપારીને 20% વળતર આપવા છતાં 20% નફો થાય છે, તો છાપેલી કિંમત એ પડતર કિંમત કરતા કેટલા ટકા વધારે હશે ?

37.5
આપેલ પૈકી એક પણ નહીં
50
40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP