એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
મુસ્લિમ બિરાદરોનું આસ્થા કેન્દ્ર એવા હસનપીરની દરગાહનું પવિત્ર સ્થાન ગુજરાતમાં કયા સ્થળે આવેલ છે ?

શેલાવી
રોજારોજી
મીરા દાતાર
દેલમાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
'પાણી પહેલાં પાળ બાંધવી' કહેવતનો અર્થ જણાવો.

બંધ બાંધી દેવો
ડૂબતો માણસ તરણું પકડે
ભવિષ્યવાણી કરવી
દીર્ઘદ્રષ્ટિ વાપરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP