એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ભાગીદારી કરારમાં ભાગીદારો વચ્ચે નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ નક્કી કરવામાં આવ્યું ન હોય ત્યારે ભાગીદારી પેઢીનો નફો ભાગીદારો વચ્ચે ___ પ્રમાણમાં વહેંચાય. ઉંમરના રોકેલી મૂડીના ઉપાડના સરખા ઉંમરના રોકેલી મૂડીના ઉપાડના સરખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) દસ લાખ એટલે કેટલા મિલિયન ? 1 2 10 20 1 2 10 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'ડોલનશૈલી'માં નાટકો કોણે લખ્યા છે ? શામળ સુરેશ દલાલ જયંતી દલાલ નાનાલાલ શામળ સુરેશ દલાલ જયંતી દલાલ નાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) જનની સુરક્ષા યોજના (JYS) અન્વયે કેન્દ્ર સરકાર તરફથી કેટલી સહાય આપવામાં આવે છે ? 50% 80% કોઈ સહાય આપવામાં આવતી નથી. 100% 50% 80% કોઈ સહાય આપવામાં આવતી નથી. 100% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કયા પ્રકારની વસ્તુઓની માંગનો નિયમ લાગુ પડતો નથી ? બિનજરૂરી દુર્લભ ગિફન મોજશોખની બિનજરૂરી દુર્લભ ગિફન મોજશોખની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં વધારો કરવામાં આવે તો વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે. વેપારી બેન્કોને વ્યાજ વધુ મળે. વેપારી બેન્કોને વ્યાજ વધુ ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે. વેપારી બેન્કોને વ્યાજ વધુ મળે. વેપારી બેન્કોને વ્યાજ વધુ ચૂકવવું પડે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP