સામાન્ય વિજ્ઞાન (General Science)
'Black holes' માટેના ગાણિતિક સિદ્ધાંત માટે નોબેલ પારિતોષિક મેળવનાર ભારતીય વૈજ્ઞાનિકનું નામ જણાવો.

એસ. ચંદ્રશેખર
સી. વી. રામન
વેંકટરામન રાધાકૃષ્ણન
બિરબલ સાહની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
કઈ પદ્ધતિથી એમોનિયા વાયુમાંથી નાઈટ્રિક એસિડ મેળવવામાં આવે છે ?

ઓસ્વાલ્ડ પદ્ધતિ
હેબર પદ્ધતિ
સંપર્ક પદ્ધતિ
ફ્રાશ પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP