એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) (કરબાદનો ચોખ્ખો નફો - પ્રેફરન્સ ડિવિડન્ડ) + ઈક્વિટી શેરની સંખ્યા = ___ અપેક્ષિત કિંમત બજાર કિંમત શેર દીઠ કમાણી ચોપડાની કિંમત અપેક્ષિત કિંમત બજાર કિંમત શેર દીઠ કમાણી ચોપડાની કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) એરોપ્લેનની ખામીઓની સંખ્યાના નિયંત્રણ માટે ___ નકશો વપરાય છે. R C P એક પણ નહી R C P એક પણ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) Mohammed Rafi is one of the best singers of India (Change the degree) No other singer of India is as better as Muhammad Rafi Mohammad Rafi is better than most other singers of India No other singer of India is as good as Mohammad Rafi Most of the singer were not as good as Mohammed Rafi No other singer of India is as better as Muhammad Rafi Mohammad Rafi is better than most other singers of India No other singer of India is as good as Mohammad Rafi Most of the singer were not as good as Mohammed Rafi ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વધુમાં વધુ કેટલા ઓડિટ કરી શકે તે નક્કી કરવાની સત્તા ___ કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ધી ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા અને મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ સેબી ભારત સરકાર કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ધી ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા અને મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ સેબી ભારત સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) સત્તા સોંપણી પ્રક્રિયામાં ઉત્તરદાયિત્વ___ ખોરવાય છે સોંપાય છે ઉદ્ભવે છે વહેંચાય છે ખોરવાય છે સોંપાય છે ઉદ્ભવે છે વહેંચાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવતા 'ટ્રેઝરી બિલ્સ' બાબતે કયું વિધાન સાચું નથી ? તેનાથી કેન્દ્ર સરકાર ટૂંકાગાળા માટે નાણાં ઉછીના લે છે. તેના પર વ્યાજ ચૂકવવામાં આવે છે. તે દાર્શનીક કિંમત (face value) પર ડિસ્કાઉન્ટ આપી બહાર પાડવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં તેનાથી કેન્દ્ર સરકાર ટૂંકાગાળા માટે નાણાં ઉછીના લે છે. તેના પર વ્યાજ ચૂકવવામાં આવે છે. તે દાર્શનીક કિંમત (face value) પર ડિસ્કાઉન્ટ આપી બહાર પાડવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP