ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઝવેરચંદ મેઘાણી લિખિત 'પુરાતન જ્યોત' શાનું પુસ્તક છે ?

પ્રાચીન વાર્તાઓ
જીવન કથાઓ
પ્રાચીન કવિઓ
ચારણો દ્વારા કહેવાતી લોકવાર્તાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તમે રે તિલક રાજા રામના, અમે વગડાના ચંદનકાષ્ઠ રે... કાવ્ય પંક્તિના રરિચયતા કોણ છે ?

રાવજી પટેલ
જયંતી દલાલ
પંડિત સુખલાલજી
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વરસાદ પછી' ઊર્મિકાવ્ય લાભશંકર ઠાકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ?

ટોળા અવાજ ઘોંઘાટ
વહી જતી પાછળ રમ્યઘોષા
મારે નામને દરવાજે
લઘરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા લેખક પોતાની દરેક લગ્નતિથિએ લગ્નજીવન વિષે કાવ્યો લખતા હતા ?

ચુનીલાલ મડિયા
મકરંદ દવે
કવિ ન્હાનાલાલ
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP