ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઝવેરચંદ મેઘાણી લિખિત 'પુરાતન જ્યોત' શાનું પુસ્તક છે ?

પ્રાચીન વાર્તાઓ
પ્રાચીન કવિઓ
જીવન કથાઓ
ચારણો દ્વારા કહેવાતી લોકવાર્તાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મા-બાપને ભૂલશો નહી' એ કાવ્યની રચના કોણે કરી છે ?

પ્રવીણચંદ્ર મહારાજ
બટુક મહારાજ
ગુણવંત શાહ
પુનિતમહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઝાકળ ભીનાં મોતી, માનવતાની મહેક કોના નિબંધસંગ્રહો છે ?

પન્ના નાયક
કૃષ્ણલાલ શ્રીધરાણી
કુમારપાળ દેસાઈ
મોહમ્મદ માંકડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP