ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઝવેરચંદ મેઘાણી લિખિત 'પુરાતન જ્યોત' શાનું પુસ્તક છે ?

ચારણો દ્વારા કહેવાતી લોકવાર્તાઓ
પ્રાચીન કવિઓ
જીવન કથાઓ
પ્રાચીન વાર્તાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1915માં કોણે ‘નવજીવન અને સત્ય’ દ્વારા સ્વતંત્રતા અને દલિત પીડિતના ઉત્કર્ષ માટે પ્રયાસ કર્યો ?

મહાત્મા ગાંધી
અમૃતલાલ શેઠ
બાબાસાહેબ આંબેડકર
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રક બન્નેથી સન્માનિત થયેલા સાહિત્યકારનું નામ જણાવો.

શ્યામ સાધુ
ધના ભગત
ચુનીલાલ મડિયા
ડૉ.હસુ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'રામ વૃંદાવની’ ઉપનામ કોનું છે ?

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
નટવરલાલ કુબેરદાસ પંડ્યા
મણિલાલ નભુભાઈ દ્વિવેદી
રાજેન્દ્ર કેશવલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP