ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઝવેરચંદ મેઘાણી લિખિત 'પુરાતન જ્યોત' શાનું પુસ્તક છે ?

ચારણો દ્વારા કહેવાતી લોકવાર્તાઓ
જીવન કથાઓ
પ્રાચીન વાર્તાઓ
પ્રાચીન કવિઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ઈન્સાન મીટા દૂંગા' વાર્તાસંગ્રહ કોનો છે ?

કૃષ્ણલાલ શ્રીધરાણી
મુકુલ કલાર્થી
અરદેશર ખબરદાર
તારક મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઐતિહાસિક નવલકથાઓના લેખકનું નામ જણાવો.

ગોવર્ધનરામ ત્રિપાઠી
ગાંધીજી
જ્યોતીન્દ્ર દવે
ક.મા.મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP