ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સરસ્વતીચંદ્ર નવલકથા કોણે લખેલી છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
ગુણવંત શાહ
આનંદશંકર ધ્રુવ
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880 થી 1920 સુધીના સમયપટ કયા નામથી ઓળખાવાયો છે ?

પ્રહરી યુગ
સાહિત્ય યુગ
પંડિત યુગ
મૂર્ધન્ય યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કૃતિના સર્જક કોણ નથી ?

વડવાનલ - ધીરુ પટેલ
અણસાર - વર્ષા અડાલજા
બત્રીસ પૂતળીની વેદના - ઈલા આરબ મહેતા
આંધળી ગલી - હિમાંશી શેલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP