ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઊર્મિ-નવરચના' શું છે ? નાટક ભજનવાણી લોકકથા સામાયિક નાટક ભજનવાણી લોકકથા સામાયિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનાં આદિકવિ કોને કહેવામાં આવે છે ? પ્રેમાનંદ દલપતરામ નરસિંહ મહેતા દયારામ પ્રેમાનંદ દલપતરામ નરસિંહ મહેતા દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભજન કરે તે જીતે’ ભજન કોનુ છે? નરસિંહ મહેતા મીરાં ગંગાસતી મકરંદ દવે નરસિંહ મહેતા મીરાં ગંગાસતી મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સરસ્વતીચંદ્ર નવલકથા કોણે લખેલી છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી ગુણવંત શાહ આનંદશંકર ધ્રુવ વિનોદ ભટ્ટ ગોવર્ધનરામ ત્રિપાઠી ગુણવંત શાહ આનંદશંકર ધ્રુવ વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880 થી 1920 સુધીના સમયપટ કયા નામથી ઓળખાવાયો છે ? પ્રહરી યુગ સાહિત્ય યુગ પંડિત યુગ મૂર્ધન્ય યુગ પ્રહરી યુગ સાહિત્ય યુગ પંડિત યુગ મૂર્ધન્ય યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કૃતિના સર્જક કોણ નથી ? વડવાનલ - ધીરુ પટેલ અણસાર - વર્ષા અડાલજા બત્રીસ પૂતળીની વેદના - ઈલા આરબ મહેતા આંધળી ગલી - હિમાંશી શેલત વડવાનલ - ધીરુ પટેલ અણસાર - વર્ષા અડાલજા બત્રીસ પૂતળીની વેદના - ઈલા આરબ મહેતા આંધળી ગલી - હિમાંશી શેલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP