ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઊર્મિ-નવરચના' શું છે ? ભજનવાણી નાટક સામાયિક લોકકથા ભજનવાણી નાટક સામાયિક લોકકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વસંત સામયિક શરૂ કરનાર સર્જક કોણ છે ? ઈન્દુલાલ યાજ્ઞિક દયાનંદ સરસ્વતી કેશવહર્ષદ ધ્રુવ આનંદશંકર ધ્રુવ ઈન્દુલાલ યાજ્ઞિક દયાનંદ સરસ્વતી કેશવહર્ષદ ધ્રુવ આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી શ્રી ચંદ્રકાંત શેઠનું પુસ્તક કયું છે ? કદલીવન પવન રૂપેરી પાનગોષ્ઠિ પૂર્વાકાશ કદલીવન પવન રૂપેરી પાનગોષ્ઠિ પૂર્વાકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શામળના જન્મસ્થળ ગોમતીપુરને તેમના જન્મ સમયે કયા નામથી ઓળખવામાં આવતું હતું ? વેગણપુર આશાભીલપુર કર્ણપુર ગંગાપુર વેગણપુર આશાભીલપુર કર્ણપુર ગંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નાનાલાલ કોના પનોતા પુત્ર હતા ? કવિ કાન્ત કવિ દલપતરામ કવિ શામળ કવિ અખો કવિ કાન્ત કવિ દલપતરામ કવિ શામળ કવિ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં નહેરૂ સ્મારક સંગ્રહાલય અને પુસ્તકાલય, નવી દિલ્હીની કમિટીમાં ગુજરાતમાંથી કયા સાહિત્યકારનો સમાવેશ કરાયો છે ? રઘુવીર ચૌધરી કિશોર મકવાણા વિષ્ણુ પંડ્યા સિતાંશુ યશશ્ચંદ્ર રઘુવીર ચૌધરી કિશોર મકવાણા વિષ્ણુ પંડ્યા સિતાંશુ યશશ્ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP