સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
'લોકો પાસેથી કેટલા કરવેરા વસૂલવા રાજ્યના હિતમાં છે તે રાજાનો વિષય છે, જેમ સૂર્ય પૃથ્વી પરથી ભેજ ગ્રહણ કરીને હજારો ગણું પરત કરે છે' આ વિધાન કોણે કહ્યું છે ?

કૌટિલ્ય
કાલિદાસ
દલિપ રાજા
કે.બી. સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
પશ્ચિમ બંગાળ ખાતે આવેલું રાણીગંજ શા માટે પ્રખ્યાત છે ?

કોલસાની ખાણ
મેગેનીઝની ખાણ
જસતની ખાણ
અબરખની ખાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
જો કાયમી મિલકતનું અંદાજી આયુષ્ય કે તેના ઉપયોગનો સમય નક્કી હોય ત્યારે ___ પદ્ધતિ મુજબ ઘસારો ગણાય.

ઘટતી જતી બાકીની
વર્ષાસન
વર્તમાન મૂલ્ય
સીધી લીટીની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
એક ત્રિકોણના વેધની લંબાઈ તેને અનુરૂપ પાયા (Base)થી 5/3 ગણી છે. જો વેધની લંબાઈ 4 સે.મી. વધારીએ અને પાયાની લંબાઈ 2 સે.મી. ઘટાડીએ તો બંને ત્રિકોણના ક્ષેત્રફળ સરખા રહે છે તો ત્રિકોણના પાયા અને વેધની લંબાઈ શોધો.

20 સે.મી., 32 સે.મી.
12 સે.મી., 20 સે.મી.
15 સે.મી., 8 સે.મી.
7 સે.મી., 9 સે.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP