સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
'લોકો પાસેથી કેટલા કરવેરા વસૂલવા રાજ્યના હિતમાં છે તે રાજાનો વિષય છે, જેમ સૂર્ય પૃથ્વી પરથી ભેજ ગ્રહણ કરીને હજારો ગણું પરત કરે છે' આ વિધાન કોણે કહ્યું છે ?

કાલિદાસ
કૌટિલ્ય
દલિપ રાજા
કે.બી. સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
1997ના વર્ષમાં ગુજરાત રાજ્યમાં કયા નવા પાંચ જિલ્લાઓની રચના કરવામાં આવી ?

આણંદ, દાહોદ, નર્મદા, નવસારી, પોરબંદર
નવસારી, પાટણ, પોરબંદર, દાહોદ, તાપી
પોરબંદર, નવસારી, આણંદ, તાપી, નર્મદા
દાહોદ, નર્મદા, નવસારી, પોરબંદર, પાટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
શાળા બહારની અને કદીએ શાળાએ ન ગયેલી ડ્રોપ આઉટ કન્યાઓ માટે નિવાસી શાળા વ્યવસ્થાને કયા નામથી ઓળખવામાં આવે છે ?

કસ્તુરબા ગાંધી નિવાસી બાલિકા સંકુલ
કસ્તુરબા ગાંધી નિવાસી શાળા બાલિકા વિદ્યાલય
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય
કસ્તુરબા ગાંધી વિદ્યા સંકુલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
અર્થશાસ્ત્ર વિષય માટે સૌ પ્રથમ કઈ ભારતીય વ્યક્તિને નોબેલ પ્રાઈઝ આપવામાં આવ્યું ?

આમર્ત્ય સેન
સુબ્રમણ્યમ ચંદ્રશેખર
હૈદર અલી
વેંકટરામન દાસગુપ્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ફિશરે તેમના વિનિમયના સમીકરણમાં નાણાંના માત્ર કયા કાર્યને ધ્યાનમાં લીધું છે ?

મૂલ્યના સંગ્રાહક
વિનિમયનું માધ્યમ
વિલંબિત ચૂકવણીનું ધોરણ
મૂલ્યનું માપદંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP