ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તેની કૃતિ અંગેનું કયું જોડકું યોગ્ય નથી ? કવિ નર્મદ - કવિચરિત્ર બાલાશંકર કંથારિયા - તરંગ લીલા આખો - પંચીકરણ પ્રેમાનંદ - ઓખાહરણ કવિ નર્મદ - કવિચરિત્ર બાલાશંકર કંથારિયા - તરંગ લીલા આખો - પંચીકરણ પ્રેમાનંદ - ઓખાહરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામયિકનું નામ શું ? તરસ જલધારા પરબ વાટીકા તરસ જલધારા પરબ વાટીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રઈશ મણિયારનું વતન જણાવો. ઉમેદગઢ પારડી આંબલી ધાંધળી ઉમેદગઢ પારડી આંબલી ધાંધળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંત ખુરશીદાસ ઉપનામ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ? મધુરાય લાભશંકર ઠાકર વેણીભાઈ પુરોહિત દિનકરરાય વૈદ્ય મધુરાય લાભશંકર ઠાકર વેણીભાઈ પુરોહિત દિનકરરાય વૈદ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈકુંઠ નથી જાવું' પુસ્તકના લેખક કોણ છે ? બકુલ ત્રિપાઠી રતિલાલ બોરીસાગર નિરંજન ત્રિવેદી વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી રતિલાલ બોરીસાગર નિરંજન ત્રિવેદી વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ? ગોવર્ધનરામ ત્રિપાઠી ર.વ.દેસાઈ કનૈયાલાલ મુનશી નંદશંકર ગોવર્ધનરામ ત્રિપાઠી ર.વ.દેસાઈ કનૈયાલાલ મુનશી નંદશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP