ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તેની કૃતિ અંગેનું કયું જોડકું યોગ્ય નથી ? પ્રેમાનંદ - ઓખાહરણ આખો - પંચીકરણ બાલાશંકર કંથારિયા - તરંગ લીલા કવિ નર્મદ - કવિચરિત્ર પ્રેમાનંદ - ઓખાહરણ આખો - પંચીકરણ બાલાશંકર કંથારિયા - તરંગ લીલા કવિ નર્મદ - કવિચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ ક્યા કવિ દ્રારા થાય છે ? હસમુખ પાઠક રમેશ પારેખ લાભશંક્ર ઠાકર સુરેશ જોષી હસમુખ પાઠક રમેશ પારેખ લાભશંક્ર ઠાકર સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સત્યાગ્રહનો વિજય' શિક્ષણ અને સંસ્કૃતિ પુસ્તકો કોના છે ? રવિશંકર મહારાજ મહાત્મા ગાંધી ઉમાશંકર જોષી ઈંદુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ મહાત્મા ગાંધી ઉમાશંકર જોષી ઈંદુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતીમાં સૌ પ્રથમ પ્રકાશિત થયેલ આત્મકથાનું નામ શું છે ? મારા અનુભવો સત્યના પ્રયોગો મારી હકીકત થોડાં આંસુ થોડાં ફૂલ મારા અનુભવો સત્યના પ્રયોગો મારી હકીકત થોડાં આંસુ થોડાં ફૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાન્તા' અને 'નૃસિંહાવતાર' નાટક કોની રચના છે ? બ. ક. ઠાકોર મણિલાલ દ્વિવેદી કાન્ત કલાપી બ. ક. ઠાકોર મણિલાલ દ્વિવેદી કાન્ત કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયવીણા' અને 'વિવર્તલીલા' કોની રચનાઓ છે ? હરીન્દ્ર દવે રઘુવીર ચૌધરી નરસિંહરાવ દિવેટીયા નાનાલાલ હરીન્દ્ર દવે રઘુવીર ચૌધરી નરસિંહરાવ દિવેટીયા નાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP