ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લેખક અને તેની કૃતિ અંગેનું કયું જોડકું યોગ્ય નથી ?

કવિ નર્મદ - કવિચરિત્ર
આખો - પંચીકરણ
બાલાશંકર કંથારિયા - તરંગ લીલા
પ્રેમાનંદ - ઓખાહરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયો નિબંધ ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ગણાય છે ?

ભૂત નિબંધ
મંડળી મળવાથી થતા લાભ
ધર્મ અને સમાજ
આપણો ધર્મ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP