ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લેખક અને તેની કૃતિ અંગેનું કયું જોડકું યોગ્ય નથી ?

બાલાશંકર કંથારિયા - તરંગ લીલા
કવિ નર્મદ - કવિચરિત્ર
આખો - પંચીકરણ
પ્રેમાનંદ - ઓખાહરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય ક્ષેત્રે અપાતો 'જ્ઞાનપીઠ એવોર્ડ' કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન દ્વારા એનાયત કરવામાં આવે છે ?

જ્ઞાનદત્ત જૈન પરિવાર
અભ્યંકર બુદ્ધ પરિવાર
જ્ઞાનચંદ શાહ પરિવાર
સાહુ જૈન પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP