ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તેની કૃતિ અંગેનું કયું જોડકું યોગ્ય નથી ? કવિ નર્મદ - કવિચરિત્ર આખો - પંચીકરણ બાલાશંકર કંથારિયા - તરંગ લીલા પ્રેમાનંદ - ઓખાહરણ કવિ નર્મદ - કવિચરિત્ર આખો - પંચીકરણ બાલાશંકર કંથારિયા - તરંગ લીલા પ્રેમાનંદ - ઓખાહરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર પદની રચના કોણે કરી છે ? દાસી જીવણ શામ ધીરો ભગત ભોજા ભગત દાસી જીવણ શામ ધીરો ભગત ભોજા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો નિબંધ ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ગણાય છે ? ભૂત નિબંધ મંડળી મળવાથી થતા લાભ ધર્મ અને સમાજ આપણો ધર્મ ભૂત નિબંધ મંડળી મળવાથી થતા લાભ ધર્મ અને સમાજ આપણો ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિનોદની નજરે' ના લેખક કોણ ? વિનોદ શાહ વિનોદ ભટ્ટ વિનોદ જાની વિનોદ અધ્વર્યુ વિનોદ શાહ વિનોદ ભટ્ટ વિનોદ જાની વિનોદ અધ્વર્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કસુંબલ રંગના ગાયક ઝવેરચંદ મેઘાણીનું જન્મસ્થળ જણાવો. ચોટીલા તળાજા વીરપુર લાઠી ચોટીલા તળાજા વીરપુર લાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે' - પંકિત કયા કવિની છે ? ઉમાશંકર જોશી નિરંજન ભગત મીરાંબાઈ કલાપી ઉમાશંકર જોશી નિરંજન ભગત મીરાંબાઈ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP