ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લેખક અને તેની કૃતિ અંગેનું કયું જોડકું યોગ્ય નથી ?

આખો - પંચીકરણ
કવિ નર્મદ - કવિચરિત્ર
પ્રેમાનંદ - ઓખાહરણ
બાલાશંકર કંથારિયા - તરંગ લીલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગાંધીયુગનું ગુજરાતી સાહિત્ય' ના લેખનકારનું નામ જણાવો.

જયંત પાઠક
સુરેશ દલાલ
બાલમુકુંદ દવે
હરીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાના સૌપ્રથમ દેશભક્તિ કાવ્ય ‘હુન્નરખાનની ચડાઈ’ની રચના કોણે કરી હતી ?

દલપતરામ
નર્મદ
બાલાશંકર કંથારિયા
ગુલફામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP