ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તેની કૃતિ અંગેનું કયું જોડકું યોગ્ય નથી ? બાલાશંકર કંથારિયા - તરંગ લીલા આખો - પંચીકરણ પ્રેમાનંદ - ઓખાહરણ કવિ નર્મદ - કવિચરિત્ર બાલાશંકર કંથારિયા - તરંગ લીલા આખો - પંચીકરણ પ્રેમાનંદ - ઓખાહરણ કવિ નર્મદ - કવિચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આખ્યાન' કાવ્યપ્રકાર સાથે ક્યા કવિનું નામ સંકળાયેલું છે ? પ્રેમાનંદ દયારામ અખો શામળ પ્રેમાનંદ દયારામ અખો શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જનાન્તિ કે' નિબંધસંગ્રહ કોનો છે ? રમેશ પારેખ ધ્રુવ ભટ્ટ સુરેશ જોષી રાજેન્દ્ર શાહ રમેશ પારેખ ધ્રુવ ભટ્ટ સુરેશ જોષી રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઇ નવલકથા ક.મા. મુનશી રચિત નથી ? જય સોમનાથ ગુજરાતનો નાથ કરણઘેલો પાટણની પ્રભુતા જય સોમનાથ ગુજરાતનો નાથ કરણઘેલો પાટણની પ્રભુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જમાઈ રાજ' નાટકના રચયિતા જણાવો. મકરંદ દવે પન્નાલાલ પટેલ જીવરામ જોષી નગીનદાસ પારેખ મકરંદ દવે પન્નાલાલ પટેલ જીવરામ જોષી નગીનદાસ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાબુલીવાલા, પોસ્ટમાસ્તર કોની વાર્તાઓ છે ? રવીન્દ્રનાથ ટાગોર પ્રસાદ બ્રહ્મભટ્ટ કૃષ્ણલાલ શ્રીઘરાણી પ્રેમજી પટેલ રવીન્દ્રનાથ ટાગોર પ્રસાદ બ્રહ્મભટ્ટ કૃષ્ણલાલ શ્રીઘરાણી પ્રેમજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP