ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લેખક અને તેની કૃતિ અંગેનું કયું જોડકું યોગ્ય નથી ?

બાલાશંકર કંથારિયા - તરંગ લીલા
આખો - પંચીકરણ
પ્રેમાનંદ - ઓખાહરણ
કવિ નર્મદ - કવિચરિત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાબુલીવાલા, પોસ્ટમાસ્તર કોની વાર્તાઓ છે ?

રવીન્દ્રનાથ ટાગોર
પ્રસાદ બ્રહ્મભટ્ટ
કૃષ્ણલાલ શ્રીઘરાણી
પ્રેમજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP