ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લેખક અને તેની કૃતિ અંગેનું કયું જોડકું યોગ્ય નથી ?

પ્રેમાનંદ - ઓખાહરણ
આખો - પંચીકરણ
બાલાશંકર કંથારિયા - તરંગ લીલા
કવિ નર્મદ - કવિચરિત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ ક્યા કવિ દ્રારા થાય છે ?

હસમુખ પાઠક
રમેશ પારેખ
લાભશંક્ર ઠાકર
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સત્યાગ્રહનો વિજય' શિક્ષણ અને સંસ્કૃતિ પુસ્તકો કોના છે ?

રવિશંકર મહારાજ
મહાત્મા ગાંધી
ઉમાશંકર જોષી
ઈંદુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતીમાં સૌ પ્રથમ પ્રકાશિત થયેલ આત્મકથાનું નામ શું છે ?

મારા અનુભવો
સત્યના પ્રયોગો
મારી હકીકત
થોડાં આંસુ થોડાં ફૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP