Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
સૂર્યગ્રહણ વિશે શું સાચું નથી ?
(1)તે પૂનમને દિવસે થાય છે.
(2)તે અમાસને દિવસે થાય છે.
(3) સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવતા સૂર્ય ગ્રહણ થાય છે.
(4) સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવી જતાં સૂર્ય ગ્રહણ થાય છે.

1, 4 સાચું નથી.
3 સાચું નથી.
માત્ર 4 સાચું નથી.
માત્ર 1 સાચું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
કરફયુ કઇ કલમ હેઠળ લગાડવામાં આવે છે ?

ગુજરાત પોલીસ એકટ ૧૪૪
આઇ.પી.સી. કલમ ૧૪૪
ઇન્ડીયન એવીડેન્સ એકટ કલમ ૧૪૪
સી.આર.પી.સી. કલમ ૧૪૪

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP