Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લાઓને દરિયાકિનારો લાગતો નથી ?
(1) કચ્છ
(2) સુરેન્દ્રનગર
(3) અમદાવાદ
(4) રાજકોટ

2, 3, 4 ને
માત્ર 2 ને
2, 3 ને
1, 2 ને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘વંદે માતરમ્’ની રચના કોણે કરી ?

બંકમિચંદ્ર ચટ્ટોપાધ્યાય
કવિ ઇકબાલ
રવિન્દ્રનાથ ટાગોર
શરદચંદ્ર ચેટરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સત્યના પ્રયોગો’ પુસ્તકના લેખક કોણ છે ?

રવિશંકર મહારાજ
ઉમાશંકર જોષી
ગુણવંત શાહ
મો.ક. ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP