Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે ?

સાંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા
ફકત રાજ્યસભાના સભ્યો દ્વારા
લોકો દ્વારા સીધી
ફકત લોકસભાના સભ્યો દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સત્યના પ્રયોગો’ પુસ્તકના લેખક કોણ છે ?

ગુણવંત શાહ
ઉમાશંકર જોષી
મો.ક. ગાંધી
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP