સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
CRRમાં વધારો કરવામાં આવે ત્યારે નાણાંના પુરવઠા પર કેવી અસર પડે છે ?

નાણાંનો પુરવઠો સ્થિર રહે છે.
આપેલ પૈકી કોઈ નહીં
નાણાંનો પુરવઠો વધે છે.
નાણાંનો પુરવઠો ઘટે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમની જોગવાઈ કંપની શેર ___ ત્યારે, ___ માંડી વાળવી જરૂરી છે.

બહાર પાડે, જામીનગીરી પ્રીમિયમ ખાતે
બહાર પાડે, નફા-નુકસાન ખાતે અથવા જામીનગીરી પ્રીમિયમ ખાતે
બહાર પાડે, નફા-નુકસાન ખાતે
પરત કરે, મુડી નફા ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
પ્રથમ ભારતીય અવકાશયાત્રી કોણ હતા ?

વિનોદ દુઆ
રાકેશ શર્મા
અરવિંદ કાણકિયા
વિક્રમ સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP