સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ભારત દેશને આઝાદી મળ્યા બાદ ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા કોના વરદ્ હસ્તે કરવામાં આવી હતી ?

સર્વપલ્લી રાધાકૃષ્ણન
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
સરદાર વલ્લભભાઈ પટેલ
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
'ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ' માસિક કયા ક્રાંતિકારી વીર દ્વારા લંડન ખાતે શરૂ કરવામાં આવ્યું હતું ?

સરદારસિંહ રાણા
માદામ ભીખાઈજી કામા
શ્યામજીકૃષ્ણ વર્મા
મદનલાલ ઢીંગરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
કંપની સ્વરૂપના ધંધાકીય એકમોએ નાણાંકીય પરિણામો ___ સ્વરૂપમાં તૈયાર કરી રજુ કરવા ___ છે.

ઉભા પત્રક, ફરજીયાત
ખાતાં, મરજીયાત
ખાતાં, ફરજીયાત
ઉભા પત્રક, મરજીયાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ઉત્પાદિત એકમોની પડતર અને તેના વેચાણની આવક સમાન થાય તો તેને ___ કહેવાય.

નફાકારકતાનો આંક
તૃષ્ટિગુણ
ખોટ
સમતુટ બિંદુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP