સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ભારત દેશને આઝાદી મળ્યા બાદ ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા કોના વરદ્ હસ્તે કરવામાં આવી હતી ?

સર્વપલ્લી રાધાકૃષ્ણન
સરદાર વલ્લભભાઈ પટેલ
રવિશંકર મહારાજ
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
કેન્દ્ર સરકારમાં હાલમાં રાજ્યકક્ષાના નાણાંપ્રધાન તરીકેની જવાબદારી કોણ વહન કરી રહ્યું છે ?

નિર્મલા સીતારામન
જયંત સિન્હા
અરુણ જેટલી
અનંત ગીતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
કંપની પોતાના ઈક્વિટી શેરહોલ્ડરોને 'શૂન્ય ટકાના પરત થવાને પાત્ર ડિબેન્ચર્સ' બોનસ તરીકે ___ શકે, આવા ડિબેન્ચર્સ ___ આપી ન શકાય.

આપી, વટાવથી
આપી ન શકે, પ્રીમિયમથી
આપી, પ્રીમિયમથી
આપી ન શકે, વટાવથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ઓડિટ કાર્ય અંગેનું ચાવીરૂપ પરિબળ ___ ગણાય છે.

નફાકારકતા
હેતુલક્ષીતા
સ્વતંત્રતા
પૂર્વ ગ્રંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
'લોકો પાસેથી કેટલા કરવેરા વસૂલવા રાજ્યના હિતમાં છે તે રાજાનો વિષય છે, જેમ સૂર્ય પૃથ્વી પરથી ભેજ ગ્રહણ કરીને હજારો ગણું પરત કરે છે' આ વિધાન કોણે કહ્યું છે ?

કૌટિલ્ય
દલિપ રાજા
કે.બી. સરકાર
કાલિદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ભારતમાં રાજ્ય સ્તરના સાહસો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા છે ?

આપેલ તમામ
કંપની ધારા-1956 હેઠળ જોઈન્ટ સ્ટોક કંપની તરીકે
રાજ્યોની વિધાનસભાઓના કાયદા દ્વારા
સોસાયટીઝ એક્ટ - 1912 હેઠળ સહકારી મંડળી તરીકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP