ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કૃતિ અને રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક આત્માના ટુકડા - ક.મા.મુનશી આત્માના ખંડેર - ઉમાશંકર જોશી આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક આત્માના ટુકડા - ક.મા.મુનશી આત્માના ખંડેર - ઉમાશંકર જોશી આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી કવિ અને હાસ્યકાર શ્રી નટવરલાલ બુચનો જન્મ ક્યાં થયો હતો ? આણંદ ચોટીલા ગોંડલ વિજયનગર આણંદ ચોટીલા ગોંડલ વિજયનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ? રણજિતરામ વાવાભાઇ કનૈયાલાલ મુનશી રણજીતસિંહ ગાયકવાડ ગાંધીજી રણજિતરામ વાવાભાઇ કનૈયાલાલ મુનશી રણજીતસિંહ ગાયકવાડ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘડતર અને ચણતર' કોની આત્મકથા છે ? અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા) નાનાભાઈ ભટ્ટ મનુભાઈ પંચોળી 'દર્શક' જુગતરામ દવે અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા) નાનાભાઈ ભટ્ટ મનુભાઈ પંચોળી 'દર્શક' જુગતરામ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને કાન્તદ્રષ્ટા કવિ કહ્યો છે ? દલપતરામ અખો પ્રેમાનંદ દયારામ દલપતરામ અખો પ્રેમાનંદ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંતશ્રી કબીર દલિત સાહિત્ય એવોર્ડ તરીકે કેટલી રકમ એવોર્ડ રૂપે એનાયત કરવામાં આવે છે ? ૱ 3.00 લાખ ૱ 2.00 લાખ ૱ 50 હજાર ૱ 1.00 લાખ ૱ 3.00 લાખ ૱ 2.00 લાખ ૱ 50 હજાર ૱ 1.00 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP