ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કૃતિ અને રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

આત્માના ટુકડા - ક.મા.મુનશી
આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક
આત્માના ખંડેર - ઉમાશંકર જોશી
આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કાળુ' અને 'રાજુ' આ પાત્રો કઈ કૃતિના છે ?

માણસાઈના દીવા
જય સોમનાથ
ઝેર તો પીધા છે જાણી જાણી
માનવીની ભવાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કયા કવિને તેમના કયા કાવ્યસંગ્રહ માટે સરસ્વતી સન્માન આપવામાં આવ્યું ?

સિતાંશુ યશશ્ચંદ્ર-વખાર
મનોજ ખંડેરિયા-અન્જાની
સિતાંશુ યશશ્ચંદ્ર-જટાયુ
મનોજ ખંડેરિયા-અચાનક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP