ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કૃતિ અને રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક
આત્માના ટુકડા - ક.મા.મુનશી
આત્માના ખંડેર - ઉમાશંકર જોશી
આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ?

રણજિતરામ વાવાભાઇ
કનૈયાલાલ મુનશી
રણજીતસિંહ ગાયકવાડ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઘડતર અને ચણતર' કોની આત્મકથા છે ?

અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા)
નાનાભાઈ ભટ્ટ
મનુભાઈ પંચોળી 'દર્શક'
જુગતરામ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP