ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કૃતિ અને રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક
આત્માના ખંડેર - ઉમાશંકર જોશી
આત્માના ટુકડા - ક.મા.મુનશી
આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિવર ઉમાશંકર જોષીને ___ કન્નડ કવિ સાથે સંયુક્તરૂપે ભારતીય જ્ઞાનપીઠ ઍવોર્ડ પ્રાપ્ત થયો હતો.

કે. શિવરામ કર્નાથ
ગીરીશ કર્નાડ
એન્ટવ ચેખોવ
કવિ પુટપ્પા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માય ડીયર જયુ' ઉપનામ ધરાવનાર સાહિત્યકાર કયા છે ?

લાભશંકર ઠાકર
નર્મદાશંકર દવે
જયંતીલાલ ગોહેલ
મણિલાલ હ. પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP