ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

સિતાંશુ યશશ્ચંદ્ર - મગન
હરિકૃષ્ણ પાઠક - અડવા
રમેશ પારેખ - સોનલ
ક.મા.મુનશી - લઘરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પરોઢ થતાં પહેલાં' નવલકથાના રચયિતા___

ધીરુબહેન પટેલ
રમણલાલ વ. દેસાઈ
મનુભાઈ પંચોળી
કુન્દનિકા કાપડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તરસી માટી’ કયા સાહિત્યકારની આત્મકથા છે ?

ર્ડા.હરિવલ્લભ ભાયાણી
મણિલાલ હ. પટેલ
ઉમાશંકર જોષી
કવિ સુંદરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રાણકપુર તીર્થ’ અને ‘પાસપોર્ટની પાંખે’ પ્રવાસ ગ્રંથોના રચયિતા કોણ છે ?

અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
વિનેશ અંતાણી
રમણલાલ શાહ
માધવ રામાનુજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP