ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિવેચન પુસ્તક 'ગુજરાતી વ્યાકરણના બસો વર્ષ' ના લેખક કોણ છે ? ચિનુ મોદી ઊર્મિ દેસાઈ સુરેશ દલાલ સુમન શાહ ચિનુ મોદી ઊર્મિ દેસાઈ સુરેશ દલાલ સુમન શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને ધીરેથી પૂછે કે કેમ છે?’’ આ ગીત કોનું છે ? રમેશ પારેખ ધ્રુવ ભટ્ટ હરિન્દ્ર દવે કુંદનિકા કાપડિયા રમેશ પારેખ ધ્રુવ ભટ્ટ હરિન્દ્ર દવે કુંદનિકા કાપડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે વલસાડમાં નંદિગ્રામની સ્થાપના કરી હતી. ઈચ્છારામ દેસાઈ મકરંદ દવે કનૈયાલાલ મુનશી નાનાભાઈ ભટ્ટ ઈચ્છારામ દેસાઈ મકરંદ દવે કનૈયાલાલ મુનશી નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કલાપીનું પૂરું નામ જણાવો. તખ્તસિંહ પરમાર અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઇ નહી સુરસિંહજી ગોહિલ સમરસિંહ ગોહિલ તખ્તસિંહ પરમાર અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઇ નહી સુરસિંહજી ગોહિલ સમરસિંહ ગોહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખીજડિયે ટેકરે' નવલિકાના લેખકનું નામ જણાવો. જયંત પાઠક કિશોર મકવાણા ચુનીલાલ મડિયા ધના ભગત જયંત પાઠક કિશોર મકવાણા ચુનીલાલ મડિયા ધના ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને અંજલિ આપતું કાવ્ય ‘હરિનો હંસલો’ કોણે રચ્યું ? નારાયણ દેસાઈ ઝવેરચંદ મેઘાણી કવિ ન્હાનાલાલ બાલમુકુન્દ દવે નારાયણ દેસાઈ ઝવેરચંદ મેઘાણી કવિ ન્હાનાલાલ બાલમુકુન્દ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP