ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રક બન્નેથી સન્માનિત થયેલા સાહિત્યકારનું નામ જણાવો.

ધના ભગત
શ્યામ સાધુ
ચુનીલાલ મડિયા
ડૉ.હસુ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તળપદા શબ્દોનો સૂઝભર્યો વિનિયોગ પામેલા લયમંજુલ ગીતો કોણે આપ્યા છે ?

મનુભાઈ પંચોળી
ભાનુપ્રસાદ પંડ્યા
બ.ક.ઠાકોર
પ્રહલાદ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP