ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પૃથ્વીરાજ રાસો' કૃતિ કોના દ્વારા લખાઈ છે ?

શાલિભદ્ર સૂરિ
વિનયચંદ્ર સુરી
રવીન્દ્રનાથ ટાગોર
ચંદબરદાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેની કાવ્યપંક્તિ અને કવિની જોડીઓમાં કઈ બંધબેસતી નથી ?

"મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ
"જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર
"હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ
"ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આનંદયાત્રી તરીકે કોણ ઓળખાય છે ?

મુકુલ ક્લાર્થી
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
વાડીલાલ ડગલી
પુરુષોત્તમ દેશપાંડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP