ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને ધીરેથી પૂછે કે કેમ છે?’’ આ ગીત કોનું છે ?

રમેશ પારેખ
ધ્રુવ ભટ્ટ
હરિન્દ્ર દવે
કુંદનિકા કાપડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારે વલસાડમાં નંદિગ્રામની સ્થાપના કરી હતી.

ઈચ્છારામ દેસાઈ
મકરંદ દવે
કનૈયાલાલ મુનશી
નાનાભાઈ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કલાપીનું પૂરું નામ જણાવો.

તખ્તસિંહ પરમાર
અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઇ નહી
સુરસિંહજી ગોહિલ
સમરસિંહ ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીને અંજલિ આપતું કાવ્ય ‘હરિનો હંસલો’ કોણે રચ્યું ?

નારાયણ દેસાઈ
ઝવેરચંદ મેઘાણી
કવિ ન્હાનાલાલ
બાલમુકુન્દ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP