સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઈન્ડિયાની નિમણૂંક ___ દ્વારા કરવામાં આવે છે. નાણા મંત્રી આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રપતિ વડાપ્રધાન નાણા મંત્રી આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ભાગીદારી પેઢીના વિસર્જનમાં ભાગીદારો વચ્ચે રોકડની હપ્તે-હપ્તે વહેંચણી વખતે કોઈ ભાગીદારના મૂડી ખાતાંની બાકી ઉતાર થાય ત્યારે, તેની વહેંચણી બાકીના ભાગીદારો વચ્ચે ___ પ્રમાણમાં થાય. ભાગીદારોની મૂડીના આપેલ પૈકી એક પણ નહીં કોઈની વચ્ચે ન વહેંચાય ભાગીદારોના નફા-નુકસાનના ભાગીદારોની મૂડીના આપેલ પૈકી એક પણ નહીં કોઈની વચ્ચે ન વહેંચાય ભાગીદારોના નફા-નુકસાનના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'વેરની વસુલાત' નવલકથાના લેખક કોણ છે ? રા.વિ.પાઠક નર્મદ પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી રા.વિ.પાઠક નર્મદ પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ગુજરાતી વિષયમાં પી.એચ.ડી ના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા ? ઉમાશંકર જોશી કનૈયાલાલ મુનશી જ્યોતીન્દ્ર દવે રામનારાયણ પાઠક ઉમાશંકર જોશી કનૈયાલાલ મુનશી જ્યોતીન્દ્ર દવે રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કાયમી મિલકતો પર ઘસારો કયા ખ્યાલ પ્રમાણે ગણાય છે ? હિસાબી મુદતના ખ્યાલ મુજબ આપેલ તમામ પેઢીના સાતત્યના ખ્યાલ મુજબ રૂઢીચુસ્તતાના ખ્યાલ મુજબ હિસાબી મુદતના ખ્યાલ મુજબ આપેલ તમામ પેઢીના સાતત્યના ખ્યાલ મુજબ રૂઢીચુસ્તતાના ખ્યાલ મુજબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) બેંક રીકન્સીલીયેશન સ્ટેટમેન્ટ એ બેંક તરફથી મેળવેલ બેન્ક સ્ટેટમેન્ટ અને ધંધા દ્વારા તૈયાર કરેલ ___ ની સરખામણી છે. રોકડ મેળ રોકડ આવક ખાતાવહી રોકડ ખર્ચ ખાતાવહી રોકડ પ્રવાહિતા પત્રક રોકડ મેળ રોકડ આવક ખાતાવહી રોકડ ખર્ચ ખાતાવહી રોકડ પ્રવાહિતા પત્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP