સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
કાયમી મિલકતો પર ઘસારો કયા ખ્યાલ પ્રમાણે ગણાય છે ?

હિસાબી મુદતના ખ્યાલ મુજબ
રૂઢીચુસ્તતાના ખ્યાલ મુજબ
આપેલ તમામ
પેઢીના સાતત્યના ખ્યાલ મુજબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
નીચેના હિસાબી ધોરણોની જોડ યોગ્ય રીતે જોડો.
(1). AS - 3
(2) AS - 6
(3) AS - 13
(4) AS - 20
(અ) શેર દિઠ કમાણી
(બ) કેશફલો સ્ટેટમેન્ટ
(ક) રોકાણો
(ડ) ઘસારાના હિસાબો

1-બ, 2-ક, 3-ડ, 4-અ
1-બ, 2-ડ, 3-ક, 4-અ
1-અ, 2-ક, 3-બ, 4-ડ
1-બ, 2-ક, 3-અ, 4-ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP