સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ જોગવાઈ નથી. ઘસારાની જોગવાઈ ઘાલખાધ અનામત વટાવ અનામતની જોગવાઈ ડિવિડન્ડ સમતુલા ભંડોળ ઘસારાની જોગવાઈ ઘાલખાધ અનામત વટાવ અનામતની જોગવાઈ ડિવિડન્ડ સમતુલા ભંડોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખરેખર કારખાના ખર્ચ ₹ 20,000, પ્રત્યક્ષ મજૂરી ₹ 1,00,000 જેના 25% કારખાના પડતરમાં વસૂલવામાં આવે છે. કારખાના ખર્ચની વસૂલાત વધુ વસૂલાત ₹ 2,500 ઓછી વસૂલાત ₹ 3,000 વધુ વસૂલાત ₹ 5,000 ઓછી વસૂલાત ₹ 5,000 વધુ વસૂલાત ₹ 2,500 ઓછી વસૂલાત ₹ 3,000 વધુ વસૂલાત ₹ 5,000 ઓછી વસૂલાત ₹ 5,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નાણાકીય નીતિનો અમલ ___ દ્વારા થાય છે. સરકાર કો-ઓપરેટીવ બેન્ક આપેલ પૈકી એક પણ નહીં RBI સરકાર કો-ઓપરેટીવ બેન્ક આપેલ પૈકી એક પણ નહીં RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર "જોખમનું પ્રમાણ વધારીને મૂડીની પડતર ઘટાડી શકાય", એવું મિલકત-દેવાં સંચાલનનાં કયા સિદ્ધાંતમાં દર્શાવેલ છે ? શાખ તરલતાના જોખમ અને પરિવર્તનના ઈષ્ટતમપણના મૂડી પડતરના શાખ તરલતાના જોખમ અને પરિવર્તનના ઈષ્ટતમપણના મૂડી પડતરના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર અભિપ્રેરણ ___ માટે મહત્વનું છે. હેતુસિદ્ધિ ઉચ્ચ જુસ્સો આપેલ તમામ ઔદ્યોગિક શાંતિ હેતુસિદ્ધિ ઉચ્ચ જુસ્સો આપેલ તમામ ઔદ્યોગિક શાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટરનાં ખામીવાળા અહેવાલથી કઈ અસર થાય છે. સંચાલક મંડળે અહેવાલમાં દર્શાવેલી ખામીઓનો જવાબ આપવો પડે છે. કંપનીનું સંચાલકમંડળ રદ કરીને નવું સંચાલક મંડળ બનાવવામાં આવે છે. કંપનીનું વિસર્જન કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર કંપની સામે શિસ્તનાં પગલાં લે છે. સંચાલક મંડળે અહેવાલમાં દર્શાવેલી ખામીઓનો જવાબ આપવો પડે છે. કંપનીનું સંચાલકમંડળ રદ કરીને નવું સંચાલક મંડળ બનાવવામાં આવે છે. કંપનીનું વિસર્જન કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર કંપની સામે શિસ્તનાં પગલાં લે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP