સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મિલકતોની ચકાસણીની બાબતમાં નીચેનાં પૈકી કયું વિધાન સાચું નથી ?

મિલકતોનું યોગ્ય રીતે જ મૂલ્યાંકન થયું છે.
ધંધા માટે જ મિલક્ત પ્રાપ્ત કરવામાં આવી છે.
મિલક્તો ખરેખર અસ્તિત્વમાં છે.
ધંધાની મિલકતો પર કોઈ બોજ છે કે નહિ તે જોવાની જરૂર નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP