સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પ્રણાલિકાગત અભિગમમાં નાણાંના ___ ને મહત્વ આપવામાં આવતું ન હતું.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીનું વેચાણ ₹ 25,00,000 છે. ચલિત ખર્ચ વેચાણના 40% છે. સ્થિર ખર્ચા ₹ 7,50,000 છે. ડિબેન્ચરનું વ્યાજ ₹ 2,50,000 છે. કાર્યકારી લિવરેજની કક્ષા શોધો.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયું સાધન નૅગોશિયેબલ ઇન્સ્ટ્રુમૅન્ટ છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પાકા સરવૈયામાં દર્શાવેલી ધંધાની મિલકતો ધંધાના નામે જ છે. અસ્તિત્વમાં છે, કિંમત યોગ્ય રીતે આંકી છે કે નહિ, તેના પર બોજ છે કે નહિ તેની તપાસ કરવી એટલે ___