સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નકારાયેલી લેણીહૂંડીની અસર : ફક્ત દેવીહુંડી ખાતા પર જ થાય છે. ફક્ત લેણીહૂંડી ખાતાં પર જ થાય છે. દેવાદારોનું ખાતું અને લેણીહૂંડી ખાતાં પર થાય છે. ફક્ત દેવાદારોનાં ખાતાં પર જ થાય છે. ફક્ત દેવીહુંડી ખાતા પર જ થાય છે. ફક્ત લેણીહૂંડી ખાતાં પર જ થાય છે. દેવાદારોનું ખાતું અને લેણીહૂંડી ખાતાં પર થાય છે. ફક્ત દેવાદારોનાં ખાતાં પર જ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટિંગના કાર્યક્ષેત્રમાં કઈ બાબતનો સમાવેશ ન થવો જોઈએ ? હિસાબના ચોપડા લખતાં બધી કાનૂની જરૂરિયાતો પૂરી થઈ છે તેની ચકાસણી કરવી. બધા વાઉચરોની તપાસ જરૂરી હવાલાનોંધ કરી સાચી આમનોંધ સંપૂર્ણ કરવી. મૂડી અને મહેસૂલી વચ્ચે વહેંચણીના સાચાપણાની ચકાસણી હિસાબના ચોપડા લખતાં બધી કાનૂની જરૂરિયાતો પૂરી થઈ છે તેની ચકાસણી કરવી. બધા વાઉચરોની તપાસ જરૂરી હવાલાનોંધ કરી સાચી આમનોંધ સંપૂર્ણ કરવી. મૂડી અને મહેસૂલી વચ્ચે વહેંચણીના સાચાપણાની ચકાસણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ એ લોકોનાં હેતુઓ સાધવા કાર્ય કરવા માટે ઉત્તેજિત કરવા માટેની પ્રક્રિયા છે. આપેલ બંને સવલતો પ્રોત્સાહન આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને સવલતો પ્રોત્સાહન આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સમાધાન વેરાની ટર્નઓવર મર્યાદા ? ₹ 75 લાખ ₹ 50 લાખ ₹ 75 લાખ ₹ 1 કરોડ ₹ 75 લાખ ₹ 50 લાખ ₹ 75 લાખ ₹ 1 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મિલકતો દેવાંના સંચાલન માટેના કુલ કેટલા સિદ્ધાંતો છે ? ચાર ત્રણ બે છ ચાર ત્રણ બે છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે દર્શાવેલાં વિધાનો પૈકી કયું વિધાન ખરું નથી ? ઉધાર વેચાણ શોધવા દેવાદારોનું ખાતું ખોલવામાં આવે છે. પ્રચલિત એકનોંધી પદ્ધતિમાં ખાતાવહીમાં ઊપજ ખર્ચનાં ખાતાં ખોલવામાં આવે છે. ખરીદ માલ પરત શોધવા માટે લેણદારોનું ખાતું ખોલવામાં આવે છે. શુદ્ધ એકનોંધમાં પેટા નોંધોમાં ફક્ત રોકડમેળ રાખવામાં આવે છે. ઉધાર વેચાણ શોધવા દેવાદારોનું ખાતું ખોલવામાં આવે છે. પ્રચલિત એકનોંધી પદ્ધતિમાં ખાતાવહીમાં ઊપજ ખર્ચનાં ખાતાં ખોલવામાં આવે છે. ખરીદ માલ પરત શોધવા માટે લેણદારોનું ખાતું ખોલવામાં આવે છે. શુદ્ધ એકનોંધમાં પેટા નોંધોમાં ફક્ત રોકડમેળ રાખવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP