સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચે દર્શાવેલાં વિધાનો પૈકી કયું વિધાન ખરું નથી ?

ખરીદ માલ પરત શોધવા માટે લેણદારોનું ખાતું ખોલવામાં આવે છે.
ઉધાર વેચાણ શોધવા દેવાદારોનું ખાતું ખોલવામાં આવે છે.
પ્રચલિત એકનોંધી પદ્ધતિમાં ખાતાવહીમાં ઊપજ ખર્ચનાં ખાતાં ખોલવામાં આવે છે.
શુદ્ધ એકનોંધમાં પેટા નોંધોમાં ફક્ત રોકડમેળ રાખવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેની માહિતી પરથી વરદી સપાટી શોધો.
માલ મેળવતાં લાગતો વધુમાં વધુ સમય55 દિવસ
માલ મેળવતાં લાગતો સરેરાશ સમય45 દિવસ
દૈનિક મહત્તમ વપરાશ140 એકમો
દૈનિક લઘુત્તમ વપરાશ110 એકમો
આર્થિક વરદી જથ્થો500 એકમો

4350 એકમો
2075 એકમો
7700 એકમો
5400 એકમો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના પૈકી કયું તત્ત્વ કાર્યકારી લિવરેજનું નથી.

આવકવેરાનો દર
વેચાણનો જથ્થો
ફાળાનો ગુણોત્તર
સ્થિર ખર્ચની રકમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
X અભિગમ હેઠળ ___ Y અભિગમ હેઠળ ___ મુજબની સંદેશા-વ્યવહાર પદ્ધતિ હોય છે.

પ્રતિસાદ, હુકમ
હુકમ અને પ્રતિસાદ, હુકમ
હુકમ, પ્રતિસાદ
હુકમ, હુકમ અને પ્રતિસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાણાંકીય હિસાબ મુજબ ખોટ ₹ 35,000 છે. માંડી વાળેલી પાઘડી ₹ 20,000 અને મળેલું ભાડું ₹ 15,000 છે‌‌. તો પડતરના હિસાબ મુજબ ___

ખોટ ₹ 30,000
ખોટ ₹ 15,000
નફો કે ખોટ નથી
નફો ₹ 30,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP