સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે દર્શાવેલાં વિધાનો પૈકી કયું વિધાન ખરું નથી ? શુદ્ધ એકનોંધમાં પેટા નોંધોમાં ફક્ત રોકડમેળ રાખવામાં આવે છે. પ્રચલિત એકનોંધી પદ્ધતિમાં ખાતાવહીમાં ઊપજ ખર્ચનાં ખાતાં ખોલવામાં આવે છે. ઉધાર વેચાણ શોધવા દેવાદારોનું ખાતું ખોલવામાં આવે છે. ખરીદ માલ પરત શોધવા માટે લેણદારોનું ખાતું ખોલવામાં આવે છે. શુદ્ધ એકનોંધમાં પેટા નોંધોમાં ફક્ત રોકડમેળ રાખવામાં આવે છે. પ્રચલિત એકનોંધી પદ્ધતિમાં ખાતાવહીમાં ઊપજ ખર્ચનાં ખાતાં ખોલવામાં આવે છે. ઉધાર વેચાણ શોધવા દેવાદારોનું ખાતું ખોલવામાં આવે છે. ખરીદ માલ પરત શોધવા માટે લેણદારોનું ખાતું ખોલવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કઈ પદ્ધતિમાં પહેલાં ખરીદેલો માલ સ્ટૉકમાં રહે છે. લિફો ભારિત સરેરાશ ફિફો પ્રમાણ ભાવ લિફો ભારિત સરેરાશ ફિફો પ્રમાણ ભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શેર બાંયધરી આપનારા કંપનીના દ્રષ્ટિકોણથી શું ગણાય ? ત્રાહિત પક્ષકારો આપેલ પૈકી એક પણ નહીં પ્રમોટર્સ અંકુશ રાખનારા ત્રાહિત પક્ષકારો આપેલ પૈકી એક પણ નહીં પ્રમોટર્સ અંકુશ રાખનારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વીમા કંપનીઓ માટે કઈ સ્વતંત્ર નિયમનકારી બોડીની રચના કરવામાં આવી છે ? IRDA આપેલ પૈકી એક પણ નહીં TRAI RBI IRDA આપેલ પૈકી એક પણ નહીં TRAI RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર લાક્ષણિકતા (કોન્ફિગર) માટે કઈ શોર્ટ કી વાપરશો ? F11 F3 F1 F12 F11 F3 F1 F12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર લેણદારોને વેચાણ શેરો કરેલ લેણીહૂંડી નકારાય ત્યારે : લેણીહૂંડી ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય દેવાદારોનું ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય લેણદારોનું ખાતું ઉધાર થાય અને દેવાદારોનું ખાતું જમા થાય. દેવીહુંડી ખાતામાં જ અસર થાય. લેણીહૂંડી ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય દેવાદારોનું ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય લેણદારોનું ખાતું ઉધાર થાય અને દેવાદારોનું ખાતું જમા થાય. દેવીહુંડી ખાતામાં જ અસર થાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP