સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચે દર્શાવેલાં વિધાનો પૈકી કયું વિધાન ખરું નથી ?

પ્રચલિત એકનોંધી પદ્ધતિમાં ખાતાવહીમાં ઊપજ ખર્ચનાં ખાતાં ખોલવામાં આવે છે.
ખરીદ માલ પરત શોધવા માટે લેણદારોનું ખાતું ખોલવામાં આવે છે.
ઉધાર વેચાણ શોધવા દેવાદારોનું ખાતું ખોલવામાં આવે છે.
શુદ્ધ એકનોંધમાં પેટા નોંધોમાં ફક્ત રોકડમેળ રાખવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એસેસીના પોતાના ધંધા સંબંધિત વૈજ્ઞાનિક સંશોધન માટે તેણે ચુકવેલુ ખર્ચ અંગે કલમ-35 હેઠળ કપાત મેળવવા માટેની કઈ શરત છે.

મહેસુલી તથા મૂડીખર્ચ બંને અંગે કપાત મળે
મુડી ખર્ચ હોય તો જ કપાત મળે.
મહેસુલી ખર્ચ હોય તો જ કપાત મળે.
જમીનની ખરીદી કિંમત સિવાય મહેસુલી તથા મૂડીખર્ચ બંને અંગે કપાત મળે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કઈ રકમનો પસંદગીના લેણદારોમાં સમાવેશ થતો નથી ?

પ્રોવિડન્ટ ફંડ
દેવીહુંડી
સરકારના વેરા
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયું અનામત બોનસ શેર બહાર પાડવા વપરાય છે ?

સિકિંગ ફંડ
મૂડી અનામત
ગુપ્ત અનામત
સામાન્ય અનામત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કારખાના પડતર ₹ 9,00,000 હતી જેમાં માલસામાન અને મજૂરીનું પ્રમાણ 2:1 હતું 20% અને 10% વધારો થયો તો મહેસૂલી ખર્ચ કેટલું ?

₹ 10,00,000
₹ 89,30,000
₹ 8,10,20,000
₹ 10,50,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કયા લિવરેજની કક્ષા કાર્યકારી નફામાં થતા ફેરફાર સાથે શેરદીઠ કમાણીમાં થતા ફેરફારનું પ્રમાણ સૂચવે છે ?

કાર્યકારી લિવરેજ
નાણાકીય લિવરેજ
સંયુક્ત લિવરેજ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP