સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શરૂઆતનું સ્થિતિ દર્શક પત્રક શા માટે તૈયાર કરવામાં આવે છે ?

રોકડ સિલક શોધવા
શરૂઆતની મૂડી શોધવા
નફો નુકસાન શોધવા
મિલકતો શોધવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચે આપેલાં વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી ?

કાયદેસરના પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 12%ના દર સુધી કરમુક્ત છે.
માલિકનો માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો પગારના 12% સુધી કરમુક્ત છે.
માન્ય પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 9.5% ના દર સુધી કરમુક્ત છે.
માલિકનો કાયદેસરના પ્રોવિડન્ડ ફંડમાં ફાળો સંપૂર્ણપણે કરમુક્ત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ એ હિસાબી અનુમાન નથી.

ઘાલખાધની જોગવાઈ કરવી
માલસામગ્રીનું અપ્રચલિત થવું
ચૂકવવાપાત્ર પગાર નક્કી કરવો
ઘસારાપાત્ર મિલકતોનું અસરકારક આયુષ્ય નક્કી કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એકનોંધી પદ્ધતિ હેઠળ લેણદારોનું ખાતું બનાવવાથી ___

મળેલ લેણીહૂંડીની રકમ મળે છે.
લેણીહૂંડીના મળેલાં નાણાંની રકમ મળે છે.
આપેલ દેવીહુંડીની રકમ મળે છે.
નકારાયેલી લેણીહૂંડીની રકમ મળે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયા ઇક્વિટી પર વેપારનાં ફાયદા છે ?

સંચાલન અંકુશ
ઊંચું ડિવિડન્ડ
આપેલ તમામ
મૂડી પડતર ઘટાડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP