સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કઈ લાક્ષણિકતા એકનોંધી હિસાબી પદ્ધતિની નથી ?

દરેક વ્યવહારની બેવડી અસર થતી નથી.
ફક્ત નાના વેપારી જ આ પદ્ધતિથી હિસાબો રાખે છે.
દ્વિનોંધી નામા પદ્ધતિના સિદ્ધાંતોનો ઉપયોગ થતો નથી.
આવશ્યક તેવા મર્યાદિત હિસાબી ચોપડા જ રાખવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઊપજથી પરિપક્વતાના એ બૉન્ડનો ___ છે.

આપેલ પૈકી એક પણ નહીં
જરૂરી વળતરનો દર
આંતરિક વળતરનો દર
કૂપન દર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધાની કરપાત્ર આવકની ગણતરી વખતે આખર સ્ટોકના ઓછા મૂલ્યાંકન અંગે શી અસર નોંધવામાં આવશે ?

તફાવતની રકમ ચોખ્ખા નફામાંથી બાદ કરવી.
આપેલ પૈકી એક પણ નહીં
તફાવતની રકમ ચોખ્ખા નફામા ઉમેરવી
કોઈ અસર દર્શાવવાની જરૂરી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP