સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ લાક્ષણિકતા એકનોંધી હિસાબી પદ્ધતિની નથી ? દરેક વ્યવહારની બેવડી અસર થતી નથી. દ્વિનોંધી નામા પદ્ધતિના સિદ્ધાંતોનો ઉપયોગ થતો નથી. આવશ્યક તેવા મર્યાદિત હિસાબી ચોપડા જ રાખવામાં આવે છે. ફક્ત નાના વેપારી જ આ પદ્ધતિથી હિસાબો રાખે છે. દરેક વ્યવહારની બેવડી અસર થતી નથી. દ્વિનોંધી નામા પદ્ધતિના સિદ્ધાંતોનો ઉપયોગ થતો નથી. આવશ્યક તેવા મર્યાદિત હિસાબી ચોપડા જ રાખવામાં આવે છે. ફક્ત નાના વેપારી જ આ પદ્ધતિથી હિસાબો રાખે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેમાંથી કઈ ભૂલ કાચા સરવૈયાને અસર કરતી નથી ? આપેલ પૈકી એક પણ નહી રકમ ખોટા ખાતાંમાં પણ સાચી બાજુએ લખાય ખાતાંની ખોટી સિલકો શોધાય ખાતાંનો સરવાળો ખોટો કરાય આપેલ પૈકી એક પણ નહી રકમ ખોટા ખાતાંમાં પણ સાચી બાજુએ લખાય ખાતાંની ખોટી સિલકો શોધાય ખાતાંનો સરવાળો ખોટો કરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મુખ્ય ઓફિસ શાખાને ભરતિયા કિંમત પર 20% નફો ચઢાવીને માલ મોકલે છે. તો પડતર કિંમત પર નફાની ટકાવારી ___ થાય. 20% 30% 15% 15% 20% 30% 15% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વેચાણ ₹ 10,00,000 અને કુલ મિલકતો ₹ 25,00,000 છે તો કુલ મિલકતોનો ચલનદર શોધો. 2.5 0.10 0.4 10 2.5 0.10 0.4 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પતરના હિસાબમાં કઈ વિગત દર્શાવવામાં આવતી નથી? માલસામાન મજૂરી વ્યાજ પરોક્ષ ખર્ચ માલસામાન મજૂરી વ્યાજ પરોક્ષ ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી કયું હિસાબી ધોરણ 1 (Ind As 1) મુજબ નાણાંકીય પત્રકમાં સમાવિષ્ટ છે ? આપેલ તમામ નફા નુકસાન ખાતું પાકું સરવૈયું રોકડ પ્રવાહ પત્રક આપેલ તમામ નફા નુકસાન ખાતું પાકું સરવૈયું રોકડ પ્રવાહ પત્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP