સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કઈ લાક્ષણિકતા એકનોંધી હિસાબી પદ્ધતિની નથી ?

દરેક વ્યવહારની બેવડી અસર થતી નથી.
દ્વિનોંધી નામા પદ્ધતિના સિદ્ધાંતોનો ઉપયોગ થતો નથી.
આવશ્યક તેવા મર્યાદિત હિસાબી ચોપડા જ રાખવામાં આવે છે.
ફક્ત નાના વેપારી જ આ પદ્ધતિથી હિસાબો રાખે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેમાંથી કઈ ભૂલ કાચા સરવૈયાને અસર કરતી નથી ?

આપેલ પૈકી એક પણ નહી
રકમ ખોટા ખાતાંમાં પણ સાચી બાજુએ લખાય
ખાતાંની ખોટી સિલકો શોધાય
ખાતાંનો સરવાળો ખોટો કરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના પૈકી કયું હિસાબી ધોરણ 1 (Ind As 1) મુજબ નાણાંકીય પત્રકમાં સમાવિષ્ટ છે ?

આપેલ તમામ
નફા નુકસાન ખાતું
પાકું સરવૈયું
રોકડ પ્રવાહ પત્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP