સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ લાક્ષણિકતા એકનોંધી હિસાબી પદ્ધતિની નથી ? દરેક વ્યવહારની બેવડી અસર થતી નથી. ફક્ત નાના વેપારી જ આ પદ્ધતિથી હિસાબો રાખે છે. દ્વિનોંધી નામા પદ્ધતિના સિદ્ધાંતોનો ઉપયોગ થતો નથી. આવશ્યક તેવા મર્યાદિત હિસાબી ચોપડા જ રાખવામાં આવે છે. દરેક વ્યવહારની બેવડી અસર થતી નથી. ફક્ત નાના વેપારી જ આ પદ્ધતિથી હિસાબો રાખે છે. દ્વિનોંધી નામા પદ્ધતિના સિદ્ધાંતોનો ઉપયોગ થતો નથી. આવશ્યક તેવા મર્યાદિત હિસાબી ચોપડા જ રાખવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વેચેલા માલની પડતર ₹ 2,70,000 અને નફાની રકમ ₹ 30,000 હોય તો, વેચાણ પર નફાનો દર શોધો. 10% 11% 9% 15% 10% 11% 9% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વીમા કંપનીઓ માટે કઈ સ્વતંત્ર નિયમનકારી બોડીની રચના કરવામાં આવી છે ? આપેલ પૈકી એક પણ નહીં TRAI RBI IRDA આપેલ પૈકી એક પણ નહીં TRAI RBI IRDA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઊપજથી પરિપક્વતાના એ બૉન્ડનો ___ છે. આપેલ પૈકી એક પણ નહીં જરૂરી વળતરનો દર આંતરિક વળતરનો દર કૂપન દર આપેલ પૈકી એક પણ નહીં જરૂરી વળતરનો દર આંતરિક વળતરનો દર કૂપન દર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જાંગડ માલ વેચાણના હિસાબો રાખવા માટેની કેટલી પદ્ધતિઓ છે ? ત્રણ એક બે ચાર ત્રણ એક બે ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ધંધાની કરપાત્ર આવકની ગણતરી વખતે આખર સ્ટોકના ઓછા મૂલ્યાંકન અંગે શી અસર નોંધવામાં આવશે ? તફાવતની રકમ ચોખ્ખા નફામાંથી બાદ કરવી. આપેલ પૈકી એક પણ નહીં તફાવતની રકમ ચોખ્ખા નફામા ઉમેરવી કોઈ અસર દર્શાવવાની જરૂરી નથી. તફાવતની રકમ ચોખ્ખા નફામાંથી બાદ કરવી. આપેલ પૈકી એક પણ નહીં તફાવતની રકમ ચોખ્ખા નફામા ઉમેરવી કોઈ અસર દર્શાવવાની જરૂરી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP