ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મોઢેરાનું સૂર્યમંદિર કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?

કુમારપાળ
કર્ણદેવ
સિધ્ધરાજ જયસિંહ
ભીમદેવ પહેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયા સ્થાપત્યનું નિર્માણ મહંમદ બેગડાના સમયમાં થયું નથી ?

મલિક શાબાનની મસ્જિદ
સૈયદ આલમની મસ્જિદ
બાઈ હરિરની વાવ
ચાંપાનેરની નગીના મસ્જિદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1947માં ગુજરાતમાં કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાવવાના કરાર ઉપર સહી કરવા ઈનકાર કરેલ હતો ?

જુનાગઢ
બાલાસિનોર
પાલનપુર
નવાનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખેડાનો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો ?

અનાજ ઉપરની જકાત માફ કરવા
ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા
ખેડૂતોનું દેવું માફ કરવા
મહેસુલ માફ કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP