ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મોઢેરાનું સૂર્યમંદિર કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?

ભીમદેવ પહેલો
કર્ણદેવ
સિધ્ધરાજ જયસિંહ
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

હંસરાજ-વચ્છરાજ ચઉપઈ-વિજય ભટ્ટ
ભરતેશ્વર બાહુબલિરાસ - વજ્રસેન
હંસાઉલી-અસાઈત ઠાકર
પંચપાંડવ ચરિત્ર રાસ - શાલિભદ્રસૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આજનું અમદાવાદ અગાઉ કયા રાજાએ સ્થાપેલ હોવાનું કહેવાય છે ?

ભીમદેવ પહેલો
કર્ણદેવ
જયસિંહ સિદ્ધરાજ
ઉદયાદિત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
11 ફેબ્રુઆરી, 1971ના રોજ ગાંધીનગર ગુજરાતનું પાટનગર બન્યું. ત્યારે મુખ્યમંત્રી કોણ હતા ?

બળવંતરાય મહેતા
ઘનશ્યામ ઓઝા
હિતેન્દ્રભાઈ દેસાઈ
ચીમનભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP