ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોઢેરાનું સૂર્યમંદિર કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ? સિધ્ધરાજ જયસિંહ કુમારપાળ કર્ણદેવ ભીમદેવ પહેલો સિધ્ધરાજ જયસિંહ કુમારપાળ કર્ણદેવ ભીમદેવ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢના શિલાલેખમાં નીચેના પૈકી કયા રાજાનો ઉલ્લેખ નથી ? સ્કંદગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય સમુદ્રગુપ્ત રૂદ્રદમન સ્કંદગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય સમુદ્રગુપ્ત રૂદ્રદમન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1. કચ્છના ધીણોધર ગામમાં નાથ સંપ્રદાયનો એક મઠ આવેલો છે.2. આ સંપ્રદાયના સ્થાપક મચ્છંદરનાથ હતા.3. આ સંપ્રદાયના સાધુઓ કાનફટ્ટા તરીકે ઓળખાતા. ઉપરોક્ત વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. 1, 2, 3 માત્ર 3 માત્ર 2 માત્ર 1 1, 2, 3 માત્ર 3 માત્ર 2 માત્ર 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1947માં ગુજરાતના કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાણના કરાર પર સહી કરવાનો ઈન્કાર કર્યો હતો ? જુનાગઢ પાલનપુર બાલાસિનોર નવાનગર જુનાગઢ પાલનપુર બાલાસિનોર નવાનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વાત્રક નદીનો વાર્ત્રધ્ની તરીકે ઉલ્લેખ કયા પુરાણમાં જોવા મળે છે ? વાયુ પુરાણ વરાહ પુરાણ પદ્મ પુરાણ વિષ્ણુ પુરાણ વાયુ પુરાણ વરાહ પુરાણ પદ્મ પુરાણ વિષ્ણુ પુરાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ? ત્રિભુવનપાળે સિદ્ધરાજ જયસિંહે વિમલમંત્રીએ મીનળ દેવીએ ત્રિભુવનપાળે સિદ્ધરાજ જયસિંહે વિમલમંત્રીએ મીનળ દેવીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP