ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મોઢેરાનું સૂર્યમંદિર કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?

કર્ણદેવ
કુમારપાળ
સિધ્ધરાજ જયસિંહ
ભીમદેવ પહેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1938-39માં રાજકોટમાં દિવાન વીરાવાળાએ લગાવેલા કરવેરા સામે લોકોને કોણે જાગૃત કરેલા ?

નારાયણભાઈ પટેલ
ગોવિંદભાઈ શિણોલ
ઉછંગરાય ઢેબર
રસિકલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1876માં અમદાવાદમાં સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળીની સ્થાપના કોણે કરી હતી ?

અંબાલાલ સાકરલાલ દેસાઈ
ચતુરભાઈ પટેલ
કૃપાશંકર પંડિત
ગોકળદાસ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP