સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એકાકી વેપારી માટે નાદારની જીવન વીમા પોલિસી નાદારની દેવું ચૂકવવા મિલકત તરીકે ગણાય કે કેમ ? એકપણ જવાબ નહિ. તેની પર લોન હોય તો જ ગણાય. ગણાય ન ગણાય એકપણ જવાબ નહિ. તેની પર લોન હોય તો જ ગણાય. ગણાય ન ગણાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ચાલુ એકમ (એકમનું સાતત્ય) સંકલ્પના પ્રમાણે ધંધાનું શું જોવામાં આવે છે. ખૂબ લાંબુ આયુષ્ય મર્યાદિત આયુષ્ય અનિયતકાલીન આયુષ્ય લાંબું આયુષ્ય ખૂબ લાંબુ આયુષ્ય મર્યાદિત આયુષ્ય અનિયતકાલીન આયુષ્ય લાંબું આયુષ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વેચેલા માલની પડતર ₹ 2,70,000 અને નફાની રકમ ₹ 30,000 હોય તો, વેચાણ પર નફાનો દર શોધો. 11% 9% 10% 15% 11% 9% 10% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર હિસાબી ધોરણ 3 મુજબ રોકડ પ્રવાહ પત્રકને કેટલા ભાગમાં વહેંચીને બનાવવામાં આવે છે ? ત્રણ ચાર એક બે ત્રણ ચાર એક બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક શ્રેણીના 7 અવલોકનનો છે. 14, 14, 14, 14, 14, 14, 14 તો તેનો પ્રસાર શોધો. 14 7 Zero 1 14 7 Zero 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જ્યારે ખરીદનાર વિસર્જન ખર્ચ ભોગવે ત્યારે ખરીદનાર કંપની વિસર્જન ખર્ચ ___ ખાતે ઉધારશે. વેચનાર વિસર્જન ખર્ચ પાઘડી શેરમૂડી વેચનાર વિસર્જન ખર્ચ પાઘડી શેરમૂડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP