સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જૂની ઘાલખાધ વસૂલ થાય ત્યારે તે ___ ખાતે જમા થશે.

ધંધો વેચનારના ઉપલક ખાતે
ધંધો વેચનારના લેણદારો
ઘાલખાધ
ધંધો વેચનારના દેવાદારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઓડિટ અહેવાલ અંગે નીચેમાંથી કયું વિધાન સાચું નથી ?

નાણાંકીય પત્રકો સંપૂર્ણપણે સાચાં છે તેવો અભિપ્રાય આપે છે.
કંપનીના હિસાબો સાચી અને વાજબી સ્થિતિ રજૂ કરે છે, તેને સમર્થન આપે છે.
હિસાબી પત્રકો વાંચનાર જેવાં કે બેન્કો, રોકાણકારો, લેણદારો, નાણાંકીય સંસ્થાઓ વગેરેને કંપનીની સ્થિતિ અંગે માહિતી પૂરી પાડે છે.
કંપનીના શેર હોલ્ડરોને ધંધાની મહત્વની બાબતોથી માહિતગાર કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP