સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જયારે કર્મચારીઓ પોતાની પાસે રહેલી માહિતી, આવડત કે સૂચનને સંચાલકો સાથે વહેંચવામાં ડર અનુભવે છે, ત્યારે ___ પ્રવર્તે છે.

વ્યવસ્થાતંત્રીય અશાંતિ
વ્યવસ્થાતંત્રીય શાંતિ
તકરાર
ઝઘડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જૂની ઘાલખાધ વસૂલ થાય ત્યારે તે ___ ખાતે જમા થશે.

ઘાલખાધ
ધંધો વેચનારના લેણદારો
ધંધો વેચનારના ઉપલક ખાતે
ધંધો વેચનારના દેવાદારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP