સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
તા. 31-3-2012ના રોજ કરવેરાની જોગવાઈની બાકી ₹ 48,000 અને તા. 31-3-2019ના રોજ કરવેરાની જોગવાઈ બાકી ₹ 56,000 હતી. વર્ષ દરમિયાન ચુકવેલ કરવેરા ₹ 42,000 હતા, તો ચાલુ વર્ષે નફામાંથી કરવાની જોગવાઈ કેટલી કરવી પડશે ?

₹ 56,000
₹ 50,000
₹ 48,000
₹ 45,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઘસારો ઉધાર થાય છે.

સંબંધિત મિલકત ખાતે
વેપાર ખાતે
આપેલ પૈકી એક પણ નહીં
નફા નુકસાન ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP