સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શેરના મૂલ્યાંકન સમયે કયા પ્રકારનાં રોકાણો ધ્યાનમાં લેવાશે ?

એક પણ નહીં
બિનધંધાકીય રોકાણો
આપેલ બંને
ધંધાકીય રોકાણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો રોકાણ યોજનામાં આયુષ્યના અંતે ભંગાર કિંમત આપવામાં આવી હોય તો છેલ્લા વર્ષનો રોકડ પ્રવાહ શોધતી વખતે ___

આપેલ પૈકી એક પણ નહીં
ભંગાર કિંમત ઉમેરવામાં આવે છે.
ભંગાર કિંમત ધ્યાનમાં લેવાતી નથી.
ભંગાર કિંમત બાદ કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વર્ષના અંતે જાંગડ વેચેલા માલ અંગે ગ્રાહક તરફથી કોઈ નિર્ણય અંગે માહિતી મળેલી ન હોય ત્યારે સ્ટોક અંગે કઈ હવાલાનોંધ કરવામાં આવે છે ?

વેપાર ખાતે ઉ તે ગ્રાહક પાસે સ્ટોક ખાતે
વેચાણ ખાતે ઉ તે ગ્રાહક ખાતે
ગ્રાહક પાસે સ્ટોક ખાતે ઉ તે વેપાર ખાતે
ગ્રાહક ખાતે ઉ તે વેચાણ ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP