સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો રોકાણ યોજનામાં આયુષ્યના અંતે ભંગાર કિંમત આપવામાં આવી હોય તો છેલ્લા વર્ષનો રોકડ પ્રવાહ શોધતી વખતે ___

ભંગાર કિંમત ઉમેરવામાં આવે છે.
ભંગાર કિંમત બાદ કરવામાં આવે છે.
આપેલ પૈકી એક પણ નહીં
ભંગાર કિંમત ધ્યાનમાં લેવાતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેચાણનોંધની કુલ રકમની ખતવણી જે ખાતાંની જમા બાજુ કરવામાં આવે છે તે છે :

ખરીદપરત ખાતું
વેચાણપરત ખાતું
વેચાણ ખાતું
માલ ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP