ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની અનુચ્છેદ 13 અંતર્ગત 'કાયદો' માં કોનો સમાવેશ કરવામાં આવે છે ? આપેલ બંને સામાન્ય કાયદાઓ રિવાજોનું કાયદા દ્વારા અમલીકરણ એક પણ નહીં આપેલ બંને સામાન્ય કાયદાઓ રિવાજોનું કાયદા દ્વારા અમલીકરણ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મંત્રીઓએ રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હતી કે કેમ અને આપી હોય તો શી આપી હતી તે પ્રશ્નની તપાસ કયા ન્યાયાલયમાં થશે ? ફક્ત સર્વોચ્ચ અદાલત સર્વોચ્ચ અદાલત અથવા વડી અદાલત કોઈ ન્યાયાલય તપાસ કરી શકશે નહીં ફક્ત વડી અદાલત ફક્ત સર્વોચ્ચ અદાલત સર્વોચ્ચ અદાલત અથવા વડી અદાલત કોઈ ન્યાયાલય તપાસ કરી શકશે નહીં ફક્ત વડી અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના હિસાબો સંબંધે ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડીટર જનરલના રિપોર્ટો રાજ્યના રાજ્યપાલ સમક્ષ રજૂ કરવા અને રાજ્ય વિધાનમંડળ સમક્ષ મૂકવાની જોગવાઇ બંધારણની કઈ કલમ હેઠળની છે ? 151(1) 148 151(2) 150 151(1) 148 151(2) 150 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાગરિકત્વ (સુધારા) ધારો-2005 અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું ? બહુવિધ નાગરિકત્વ (Multiple Citizenship) વિદેશી નાગરિકત્વ (Overseas Citizenship) દ્વિ-નાગરિકત્વ (Dual Citizenship) આપેલ પૈકી કોઈ નહીં બહુવિધ નાગરિકત્વ (Multiple Citizenship) વિદેશી નાગરિકત્વ (Overseas Citizenship) દ્વિ-નાગરિકત્વ (Dual Citizenship) આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ કોઈ અન્ય સંસ્થાનું વેતનવાળું પદ નહીં સ્વીકારે એ જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવેલ છે ? 157(7) 158(2) 158(5) 156(1) 157(7) 158(2) 158(5) 156(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ-310 અનુચ્છેદ-311 અનુચ્છેદ-312 અનુચ્છેદ-309 અનુચ્છેદ-310 અનુચ્છેદ-311 અનુચ્છેદ-312 અનુચ્છેદ-309 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP