ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણની અનુચ્છેદ 13 અંતર્ગત 'કાયદો' માં કોનો સમાવેશ કરવામાં આવે છે ?

એક પણ નહીં
સામાન્ય કાયદાઓ
આપેલ બંને
રિવાજોનું કાયદા દ્વારા અમલીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણની ડ્રાફટીંગ કમિટીના ચેરમેન કોણ હતાં ?

આપેલ માંથી કોઈ પણ નહીં
કે.એમ. મુનસી
ડૉ.બી. આર. આંબેડકર
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યના મુખ્યમંત્રીની નિયુકિત કોણ કરે છે ?

વડીઅદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
રાષ્ટ્રપતિ
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ
રાજ્યપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ચૂંટણી કમિશનરને કોની ભલામણથી હટાવી શકે છે ?

વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ
ચીફ ચૂંટણી કમિશનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દેશમાં "રાજકીય પક્ષ'' તરીકે નોંધણી કોણ કરે છે ?

ભારતીય રીઝર્વ બેંક
ભારતનું નિર્વાચન આયોગ(ECI)
માન.સર્વોચ્ચ અદાલતમાં રજીસ્ટ્રાર જનરલશ્રી
લોકસભાનાં માન.અધ્યશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP