ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની અનુચ્છેદ 13 અંતર્ગત 'કાયદો' માં કોનો સમાવેશ કરવામાં આવે છે ? સામાન્ય કાયદાઓ એક પણ નહીં રિવાજોનું કાયદા દ્વારા અમલીકરણ આપેલ બંને સામાન્ય કાયદાઓ એક પણ નહીં રિવાજોનું કાયદા દ્વારા અમલીકરણ આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 42મા બંધારણીય સુધારા અન્વયે જોડાયેલ મૂળભૂત કરજોને કઈ સમિતિ દ્વારા જોડવાની ભલામણ કરાઈ હતી ? ચેલૈયા સમિતિ ડૉ.રંગરાજન સમિતિ સરદાર સ્વર્ણ સિંહ સમિતિ હંસરાજ મહેતા સમિતિ ચેલૈયા સમિતિ ડૉ.રંગરાજન સમિતિ સરદાર સ્વર્ણ સિંહ સમિતિ હંસરાજ મહેતા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ? સ્વર્ણસિંહ સમિતિ તેજબહાદુર સપ્રુ સમિતિ કે.સંથાનલ સમિતિ મંડલ સમિતિ સ્વર્ણસિંહ સમિતિ તેજબહાદુર સપ્રુ સમિતિ કે.સંથાનલ સમિતિ મંડલ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભા તેમજ લોકસભામાં સભાની બેઠક મોકૂફીની દરખાસ્ત લાવવાનો અધિકાર કોને છે ? પ્રધાનમંત્રીને ઉપાધ્યક્ષને ગૃહને અધ્યક્ષને પ્રધાનમંત્રીને ઉપાધ્યક્ષને ગૃહને અધ્યક્ષને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના ઘડવૈયા તરીકે કયા મહાપુરુષનું નામ સન્માનપૂર્વક લેવામાં આવે છે ? મોરારજીભાઈ દેસાઈ સોમનાથ ચેટર્જી ડો. બાબાસાહેબ આંબેડકર ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન મોરારજીભાઈ દેસાઈ સોમનાથ ચેટર્જી ડો. બાબાસાહેબ આંબેડકર ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘના તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની સલાહથી ___ ઠરાવે તેવા નમૂનામાં રાખવામાં આવશે. નાણા મંત્રી સંસદ રાષ્ટ્રપતિ નાણા સચિવ નાણા મંત્રી સંસદ રાષ્ટ્રપતિ નાણા સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP