GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારત ___ ખાતે 13મી કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ ટુ ધ કન્વેન્શન ઓન ધ કન્ઝર્વેશન ઓફ માઈગ્રેટરી સ્પીસીસ ઓફ વાઈલ્ડ એનીમલ્સ (Conference of Parties of the Convention on the Conservation of Migratory Species of Wild Animals) (CMS COP 13) ની યજમાની કરવાનું છે.

નવી દિલ્હી
ગાંધીનગર
કચ્છ
ચેન્નાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
જોડકા જોડો.
કર્તા
a. મનુભાઈ પંચોળી
b. પન્નાલાલ પટેલ
c. ઈશ્વર પેટલીકર
d. ચુનીલાલ મડિયા
કૃતિ
i. ઋણાનુબંધ
ii. મીણ માટીના માનવી
iii. ઝેર તો પીધાં છે જાણી જાણી
iv. વ્યાજનો વારસ

a-ii, b-iii, c-i, d-iv
a-iii, b-ii, c-iv, d-i
a-iii, b-ii, c-i, d-iv
a-ii, b-iii, c-iv, d-i

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
(નિર્દેશ :) નીચેની વિગતોનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબ આપો.
એક બોર્ડની પરીક્ષામાં, જીવવિજ્ઞાનમાં 55% પાસ થયા, અંગ્રેજીમાં 64% પાસ થયા, 56% સમાજવિદ્યામાં પાસ થયા, 24% જીવવિજ્ઞાન અને અંગ્રેજીમાં, 35% અંગ્રેજી અને સમાજવિદ્યામાં, 27% જીવવિજ્ઞાન અને સમાજવિદ્યામાં, અને 5% એકપણ વિષયમાં નહીં.
જો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા 200 હોય, તો માત્ર જીવવિજ્ઞાનમાં કેટલા પાસ થયા હશે ?

20
આપેલ પૈકી એક પણ નહીં
30
10

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
પરમાણુ રીએક્ટર અને અણુ બોમ્બ વચ્ચેનો તફાવત એ છે કે...

અણુ બોમ્બમાં કોઈ ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) થતું નથી જ્યારે તે પરમાણુ રીએક્ટરમાં થાય છે.
પરમાણુ રીએક્ટરમાં ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) નિયંત્રિત હોતું નથી.
પરમાણુ રીએક્ટરમાં કોઈ ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) થતું નથી જ્યારે અણુ બોમ્બમાં ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) હોય છે.
૫૨માણુ રીએક્ટરમાં ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) નિયંત્રિત હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ટી. માધવરાવ નીચેના પૈકી કયા રાજ્યોમાં દિવાન તરીકે સેવાઓ આપી છે ?
i. વડોદરા
ii. ત્રાવણકોર
iii. ઈંદોર

ફક્ત ii અને iii
ફક્ત i અને iii
i, ii અને iii
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP