સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સંયોજન વખતે ધંધો વેચનાર કંપનીના ચોપડે માલિકી ભંડોળ અને અનામતોનાં ખાતાં બંધ કરી નીચે પૈકી કયા ખાતે જમા કરવામાં આવે છે ?

વેચનાર કંપની ખાતે
નફા નુકસાન ખાતે
ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે
ખરીદનાર કંપની ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શેરના મૂલ્યાંકન સમયે કયા પ્રકારનાં રોકાણો ધ્યાનમાં લેવાશે ?

ધંધાકીય રોકાણો
બિનધંધાકીય રોકાણો
એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયું ઘસારાનું કારણ નથી.

બિનઉપયોગી થવું
મિલકતની પડતર
બજાર કિંમતમાં ઘટાડો કે વધારો
સામાન્ય વપરાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો રોકાણ યોજનામાં આયુષ્યના અંતે ભંગાર કિંમત આપવામાં આવી હોય તો છેલ્લા વર્ષનો રોકડ પ્રવાહ શોધતી વખતે ___

ભંગાર કિંમત ધ્યાનમાં લેવાતી નથી.
ભંગાર કિંમત ઉમેરવામાં આવે છે.
આપેલ પૈકી એક પણ નહીં
ભંગાર કિંમત બાદ કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP