સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સંયોજન વખતે ધંધો વેચનાર કંપનીના ચોપડે માલિકી ભંડોળ અને અનામતોનાં ખાતાં બંધ કરી નીચે પૈકી કયા ખાતે જમા કરવામાં આવે છે ? વેચનાર કંપની ખાતે ખરીદનાર કંપની ખાતે ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે નફા નુકસાન ખાતે વેચનાર કંપની ખાતે ખરીદનાર કંપની ખાતે ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે નફા નુકસાન ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પડતરના હિસાબ મુજબ નફો ₹ 1,00,000, જો આવકવેરો ₹ 30,000 અને વ્યાજ ડિવિડન્ડની આવક ₹ 15,000 હોય તો નાણાંકીય હિસાબ મુજબ નફો : ₹ 55,000 ₹ 1,45,000 ₹ 85,000 ₹ 1,15,000 ₹ 55,000 ₹ 1,45,000 ₹ 85,000 ₹ 1,15,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નોંધાયેલા કંપનીઓના શેરના ભાવ જે દરરોજ જાહેર થતા હોય છે તેને નીચેનાં પૈકી કઈ કિંમત કહેવામાં આવે છે ? એક પણ નહીં બજાર કિંમત દાર્શનિક કિંમત મૂડી કિંમત એક પણ નહીં બજાર કિંમત દાર્શનિક કિંમત મૂડી કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો સોનું એ રોકડેથી માલ વેચ્યો તો તેની નોંધ ___ માં કરવામાં આવે છે. યોગ્ય નોંધમાં રોકડમેળમાં આપેલ પૈકી એક પણ નહીં વેચાણ નોંધમાં યોગ્ય નોંધમાં રોકડમેળમાં આપેલ પૈકી એક પણ નહીં વેચાણ નોંધમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સંયોજન વખતે ધંધો વેચનાર કંપનીના ચોપડે પ્રેફરન્સ મૂડીની મૂળ રકમ કયા ખાતે લઈ જવામાં આવે છે ? ઈક્વિટી શેરમૂડી ખાતે મૂડી અનામત ખાતે પ્રેફરન્સ શેરહોલ્ડર્સ ખાતે માલ મિલકત નિકાલ ખાતે ઈક્વિટી શેરમૂડી ખાતે મૂડી અનામત ખાતે પ્રેફરન્સ શેરહોલ્ડર્સ ખાતે માલ મિલકત નિકાલ ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જૂની ઘાલખાધ વસૂલ થાય ત્યારે તે ___ ખાતે જમા થશે. ધંધો વેચનારના ઉપલક ખાતે ધંધો વેચનારના લેણદારો ઘાલખાધ ધંધો વેચનારના દેવાદારો ધંધો વેચનારના ઉપલક ખાતે ધંધો વેચનારના લેણદારો ઘાલખાધ ધંધો વેચનારના દેવાદારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP