સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કયા વિસર્જનને ફરજિયાત વિસર્જન કહેવાશે ?

અદાલતની દેખરેખ હેઠળ
સ્વૈચ્છિક
આપેલ પૈકી કોઈ નહીં
ટ્રીબ્યુનલ દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સમાવેશ વખતે ખરીદ કિંમત પેટે આપવાના શેરની બજાર કિંમત ન આપી હોય તો શેરની ___ નક્કી કરવી પડે છે.

આંતરિક કિંમત
વાજબી કિંમત
દાર્શનિક કિંમત
ઊપજ કિંમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP