ભારતનો ઈતિહાસ (History of India) સર્વન્ટ ઓફ ઈન્ડિયાની સ્થાપના કોણે કરી હતી ? મહાત્મા ગાંધી બાલ ગંગાધર તિલક ગોપાલકૃષ્ણ ગોખલે ગોવિંદ રાનડે મહાત્મા ગાંધી બાલ ગંગાધર તિલક ગોપાલકૃષ્ણ ગોખલે ગોવિંદ રાનડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં 'થિયોસોફિકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ? મહર્ષિ અરવિંદ સ્વામી વિવેકાનંદ બાલ ગંગાધર તિલક એની બેસન્ટ મહર્ષિ અરવિંદ સ્વામી વિવેકાનંદ બાલ ગંગાધર તિલક એની બેસન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા સત્રમાં ગાંધીજી પ્રમુખપદે હતા ? બેલગાંવ, 1924 લાહોર, 1929 લખનઉ, 1996 કલકત્તા, 1917 બેલગાંવ, 1924 લાહોર, 1929 લખનઉ, 1996 કલકત્તા, 1917 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આમાંના કોણે શાંતિનિકેતનની સ્થાપના કરી ? રવીન્દ્રનાથ ટાગોર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર નંદદલાલ બોઝ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર નંદદલાલ બોઝ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંસ્કૃતના મહાન વ્યાકરણશાસ્ત્રી, પાણિની, નીચેના પૈકી ક્યાં સ્થળના વતની હતાં ? પાટલીપુત્ર ઉજ્જૈન શલાતુર તક્ષશિલા પાટલીપુત્ર ઉજ્જૈન શલાતુર તક્ષશિલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ ઈસુના જન્મ પહેલા સાત હજાર વર્ષથી પ્રવૃત્તિઓ દર્શાવે છે ? હડપ્પા મોહેં-જો-દરો ધોળાવીરા મેહરગઢ હડપ્પા મોહેં-જો-દરો ધોળાવીરા મેહરગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP