ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી સૌરાષ્ટ્રના કયા રજવાડાઓના નામથી બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીગૃહ (હોસ્ટેલ) નું નિર્માણ થયેલ છે ? ભાવનગર અને નવાનગર મોરબી (મોવી) અને લીંબડી ગોંડલ અને પોરબંદર રાજકોટ અને વાંકાનેર ભાવનગર અને નવાનગર મોરબી (મોવી) અને લીંબડી ગોંડલ અને પોરબંદર રાજકોટ અને વાંકાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અંબાજી પાસેના કુંભારિયાનાં જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ? વસ્તુપાળ-તેજપાલ કુમારપાળ વિમલમંત્રી શોભનદેવ વસ્તુપાળ-તેજપાલ કુમારપાળ વિમલમંત્રી શોભનદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારમાંથી મળેલા ઓજારો જેવા પથ્થરોમાંથી બનાવેલા હતા ? જેસ્થર ચર્ટ કેલ્સેડ આપેલ તમામ જેસ્થર ચર્ટ કેલ્સેડ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું ઉદ્દઘાટન કોના દ્વારા થયું હતું ? શ્રી ચિમનભાઈ પટેલ સુશ્રી શારદા મુખર્જી શ્રી નીલમ સંજીવ રેડ્ડી શ્રી મોરારજી દેસાઈ શ્રી ચિમનભાઈ પટેલ સુશ્રી શારદા મુખર્જી શ્રી નીલમ સંજીવ રેડ્ડી શ્રી મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1942ની હિંદ છોડો આંદોલન દરમ્યાન ગુપ્ત પ્રવૃત્તિમાં ગુજરાતને કોનું માર્ગદર્શન મળેલું ? બાબુલાલ શંકર રામપ્રસાદ શાહ અચ્યૂત પટવર્ધન મનહર રાવળ બાબુલાલ શંકર રામપ્રસાદ શાહ અચ્યૂત પટવર્ધન મનહર રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વર્ષ 1903માં ક્યા મહારાજાએ માનસિક રોગોની હોસ્પિટલ શરૂ કરાવી હતી ? વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી ગોંડલના ભગવતસિંહજી જામનગરના દિગ્વીજયસિંહજી વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી ગોંડલના ભગવતસિંહજી જામનગરના દિગ્વીજયસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP