ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી સૌરાષ્ટ્રના કયા રજવાડાઓના નામથી બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીગૃહ (હોસ્ટેલ) નું નિર્માણ થયેલ છે ? મોરબી (મોવી) અને લીંબડી ગોંડલ અને પોરબંદર ભાવનગર અને નવાનગર રાજકોટ અને વાંકાનેર મોરબી (મોવી) અને લીંબડી ગોંડલ અને પોરબંદર ભાવનગર અને નવાનગર રાજકોટ અને વાંકાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. આ મંદિર સાત માળનું છે. આપેલ તમામ હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. આ મંદિર સાત માળનું છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'નવજીવન' માસિક કોણે શરૂ કર્યું હતું ? ગાંધીજી મજૂરો ઔદ્યોગિક કામદારો લોકો ગાંધીજી મજૂરો ઔદ્યોગિક કામદારો લોકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છમાં નીચે પૈકી કયા બેટમાં ધોળાવીરા આવેલું છે ? આપેલ માંથી એક પણ નહિ પચ્છ્મ ખાદીર બેલા આપેલ માંથી એક પણ નહિ પચ્છ્મ ખાદીર બેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'આર્ય સમાજ' ની શરૂઆત ક્યાં થઈ ? ગુજરાત મહારાષ્ટ્ર પંજાબ બંગાળ ગુજરાત મહારાષ્ટ્ર પંજાબ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બંગાળી પુસ્તક “મુક્તિ કૈન પથેર’’નો ગુજરાતીમાં અનુવાદ 'વનસ્પતિ દવાઓ, યદુકુળનો ઈતિહાસ’ કોણે કર્યો ? લાલભાઈ ગાંડાભાઈ પટેલ ચંદુભાઈ બેચરભાઈ પટેલ મગનભાઈ ચતુરભાઈ પટેલ નરસિંહભાઈ ઇશ્વરભાઈ પટેલ લાલભાઈ ગાંડાભાઈ પટેલ ચંદુભાઈ બેચરભાઈ પટેલ મગનભાઈ ચતુરભાઈ પટેલ નરસિંહભાઈ ઇશ્વરભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP