ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી સૌરાષ્ટ્રના કયા રજવાડાઓના નામથી બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીગૃહ (હોસ્ટેલ) નું નિર્માણ થયેલ છે ? મોરબી (મોવી) અને લીંબડી ગોંડલ અને પોરબંદર ભાવનગર અને નવાનગર રાજકોટ અને વાંકાનેર મોરબી (મોવી) અને લીંબડી ગોંડલ અને પોરબંદર ભાવનગર અને નવાનગર રાજકોટ અને વાંકાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શામળાજીનું ગદાધર મંદિર કયા કાળનું છે ? ચાવડા સલ્તનત મરાઠા મુઘલ ચાવડા સલ્તનત મરાઠા મુઘલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આદિવાસીઓને મદદ કરતું નિગમ ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમની સ્થાપના કયારે થઈ હતી ? 1965 1960 1976 1971 1965 1960 1976 1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના 16માં મુખ્યમંત્રી કોણ છે ? વિજયભાઈ રૂપાણી કેશુભાઈ પટેલ છબીલદાસ મહેતા આનંદીબેન પટેલ વિજયભાઈ રૂપાણી કેશુભાઈ પટેલ છબીલદાસ મહેતા આનંદીબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીની હત્યા કઈ તારીખે થઈ ? 30 ડિસેમ્બર, 1948 30 જાન્યુઆરી, 1949 30 જાન્યુઆરી, 1948 30 જાન્યુઆરી, 1950 30 ડિસેમ્બર, 1948 30 જાન્યુઆરી, 1949 30 જાન્યુઆરી, 1948 30 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા સુલતાને નૌસેનાને વ્યવસ્થિત કરી રાજ્યને ચાંચિયાગીરીમાંથી મુક્ત કરાવ્યું હતું ? નાસુરુદ્દીન અહમદશાહ મહંમદ બેગડો કુતુબુદ્દીન અહમદશાહ મુઝફ્ફરશાહ બીજો નાસુરુદ્દીન અહમદશાહ મહંમદ બેગડો કુતુબુદ્દીન અહમદશાહ મુઝફ્ફરશાહ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP