ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના પૈકી સૌરાષ્ટ્રના કયા રજવાડાઓના નામથી બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીગૃહ (હોસ્ટેલ) નું નિર્માણ થયેલ છે ?

મોરબી (મોવી) અને લીંબડી
ગોંડલ અને પોરબંદર
ભાવનગર અને નવાનગર
રાજકોટ અને વાંકાનેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના કયા સુલતાને નૌસેનાને વ્યવસ્થિત કરી રાજ્યને ચાંચિયાગીરીમાંથી મુક્ત કરાવ્યું હતું ?

નાસુરુદ્દીન અહમદશાહ
મહંમદ બેગડો
કુતુબુદ્દીન અહમદશાહ
મુઝફ્ફરશાહ બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP