સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સરકારી કર્મચારીએ મેળવેલાં 'મનોરંજન ભથ્થાં' ના સંદર્ભમાં નીચેનાં વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ?
તેનો સૌપ્રથમ ગ્રોસ પગારમાં (પૂરેપૂરી રકમનો) સમાવેશ થશે અને ત્યાર પછી મૂળ પગારના 1/5 ભાગ કે ખરેખર મળેલું મનોરંજન ભથ્થું કે ₹ 5,000 પૈકી સૌથી ઓછી રકમ કપાત તરીકે બાદ થશે.
તે સંપૂર્ણપણે કરમુક્ત છે.
તે મૂળ પગારના 20% કે વધુમાં વધુ ₹ 5,000 સુધી કરમુક્ત છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધાની કુલ મિલકતો ₹ 4,00,000 છે. જેમાં 10% અવાસ્તવિક મિલકત છે. ધંધામાં દેવાં 1,00,000 છે. ધંધાની ખરીદી વખતે પાઘડી ₹ 50,000 નક્કી થઈ હોય તો ધંધાની ખરીદકિંમત ___ થાય.