સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કઈ લાક્ષણિકતા એકનોંધી હિસાબી પદ્ધતિની નથી ?

આવશ્યક તેવા મર્યાદિત હિસાબી ચોપડા જ રાખવામાં આવે છે.
દરેક વ્યવહારની બેવડી અસર થતી નથી.
ફક્ત નાના વેપારી જ આ પદ્ધતિથી હિસાબો રાખે છે.
દ્વિનોંધી નામા પદ્ધતિના સિદ્ધાંતોનો ઉપયોગ થતો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શેરના મૂલ્યાંકન માટે જ્યારે પાઘડી આપેલી ન હોય તો પાઘડી શોધવા માટે કયો નફો આવશ્યક બનશે ?

ડિવિડન્ડ બાદ નફો
અપેક્ષિત નફો
અધિક નફો
વહેંચણી પાત્ર નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP