ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મહારાજા મલ્હારરાવ ગાયકવાડ દ્વારા બરોડા રાજ્યમાં વહીવટી સુધારાઓ ઘડવા માટે સૌપ્રથમ કયા પ્રગતિશીલ દિવાનની નિમણૂક કરવામાં આવી હતી ?

સર ટી. માધવરાવ
મનુભાઈ મહેતા
દાદાભાઈ નવરોજી
દિવાનજી રણછોડજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કાઠિયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે ?

ગોંડલના ભગવતસિંહજી
રાજકોટના લાખાધિરાજ
નવાનગરના રણજિતસિંહજી
મોરબીના વાઘજી -II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઈ.સ.1902માં અમદાવાદ ખાતે મળેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 18મુ અધિવેશન નોંધપાત્ર હતું કારણ કે તેમાં સૌપ્રથમ વખત બે ગુજરાતીઓએ ભાગ લીધો હતો, તેઓ કોણ હતા ?

વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા
કસ્તુરબા ગાંધી અને અનસુયાબેન સારાભાઈ
જીવકોરબેન અને સુલોચનાબેન દેસાઈ
હરકોઈબાઈ અને રાકમબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP