ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મહારાજા મલ્હારરાવ ગાયકવાડ દ્વારા બરોડા રાજ્યમાં વહીવટી સુધારાઓ ઘડવા માટે સૌપ્રથમ કયા પ્રગતિશીલ દિવાનની નિમણૂક કરવામાં આવી હતી ?

દિવાનજી રણછોડજી
દાદાભાઈ નવરોજી
મનુભાઈ મહેતા
સર ટી. માધવરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કયા યુગ દરમિયાન ઈરાનના જરથોસ્તીઓ પોતાના ધર્મને બચાવવા વતન છોડીને ગુજરાતમાં સંજાણ બંદરે આવીને વસ્યા અને પારસી તરીકે જાણીતા થયા ?

મૈત્રક યુગ
અનુમૈત્રક યુગ
સોલંકી યુગ
ગુપ્ત યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પ્રાચીન વેદધર્મનું પુનઃસ્થાપન કોણે કર્યું ?

સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી ગંગેશ્વરાનંદજી
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં નાઈકા આદિવાસી ચળવળની આગેવાની કોણે કરી હતી ?

તીરૂતસિંહ અને બૅમનાયક
જટરા ભગત
આપેલ પૈકી કોઇ નહી
રૂપસિંહ અને જોગીયા ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયા સ્થળે બ્રહ્માના મંદિરો કે મૂર્તિઓ મળી આવેલ નથી ?

કરૂરા (બનાસકાંઠા)
નગરા (ખંભાત)
રમોસ (અરવલ્લી)
કાંબળી (પાટણ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP