ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહારાજા મલ્હારરાવ ગાયકવાડ દ્વારા બરોડા રાજ્યમાં વહીવટી સુધારાઓ ઘડવા માટે સૌપ્રથમ કયા પ્રગતિશીલ દિવાનની નિમણૂક કરવામાં આવી હતી ? મનુભાઈ મહેતા દાદાભાઈ નવરોજી દિવાનજી રણછોડજી સર ટી. માધવરાવ મનુભાઈ મહેતા દાદાભાઈ નવરોજી દિવાનજી રણછોડજી સર ટી. માધવરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બાલા બહિશ્વરા માતાનું મંદિર કયાં આવેલું છે ? સિદ્ધપુર હળવદ અંબાજી બહુચરાજી સિદ્ધપુર હળવદ અંબાજી બહુચરાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોના સમયમાં આબુ પરનો આદિનાથનો ભવ્ય પ્રસાદ બંધાવાયો હતો ? કુમારપાળ વિસલદેવ દેવસૂરિ ભીમદેવ પહેલો કુમારપાળ વિસલદેવ દેવસૂરિ ભીમદેવ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આદિવાસીઓના કલ્યાણ માટે આદીજાતિ વિકાસ કોર્પોરેશનની રચના કયા મુખ્યમંત્રીના કાળમાં થઈ ? જીવરાજ મહેતા ઘનશ્યામ ઓઝા ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા જીવરાજ મહેતા ઘનશ્યામ ઓઝા ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) એક સમયના ક્રાંતિકારી અને પોંડિચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરી હતી ? વડોદરા જામનગર ગોંડલ ભાવનગર વડોદરા જામનગર ગોંડલ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ડાકોરનું રણછોડરાય મંદિર કયા કાળનું છે ? મરાઠા વાઘેલા સલ્તનત મૈત્રક મરાઠા વાઘેલા સલ્તનત મૈત્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP