ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પારસી સમાજની સેવા કરવા માટે અંગ્રેજ દ્વારા 'ખાન બહાદુર મેડલ' દ્વારા પુરસ્કૃત થનાર જાણીતા અમદાવાદના પારસી ઉદ્યોગપતિનું નામ જણાવો. શેઠ નવરોજી પેસ્તનજી વકીલ વકીલ બેજાનજી માણેકજી અંકલેસરીયા ખારશેદજી ફેરદુનજી પારેખ દાદાભાઈ નવરોજી શેઠ નવરોજી પેસ્તનજી વકીલ વકીલ બેજાનજી માણેકજી અંકલેસરીયા ખારશેદજી ફેરદુનજી પારેખ દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 13મી સદીના અંત ભાગમાં કોણે ગુજરાતના છેલ્લા સોલંકી રાજા કર્ણદેવને હરાવી, ગુજરાતને દિલ્હી સલ્તનતનો એક ભાગ બનાવ્યો ? અહમદશાહ અકબર અલાઉદ્દીન ખીલજી મહંમદ ઘોરી અહમદશાહ અકબર અલાઉદ્દીન ખીલજી મહંમદ ઘોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોણે જુગતરામ દવેની પ્રેરણાથી માણસા ખાતે ગ્રામભારતી અમરાપુર સંસ્થાની સ્થાપના કરી ? અમીતભાઈ ચૌધરી મોતીભાઈ ચૌધરી હરિભાઈ ચૌધરી રઘુવીર ચૌધરી અમીતભાઈ ચૌધરી મોતીભાઈ ચૌધરી હરિભાઈ ચૌધરી રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તણછાંઈમાં રેશમી કાપડ પર સિંહ અને હાથી વગેરેની આકૃતિઓ છાપવામાં આવે છે. આ કાપડ કયા શહેરની વિશેષતા ગણાય છે ? પાલનપુર ભાવનગર સુરત કચ્છ પાલનપુર ભાવનગર સુરત કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ.1423માં અહમદશાહે કયા શહેરમાં જામા મસ્જીદ બંધાવી હતી ? વડોદરા સુરત રાજકોટ અમદાવાદ વડોદરા સુરત રાજકોટ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1928માં બારડોલી તાલુકામાં સરકારે કેટલા ટકા મહેસૂલ વધાર્યું ? 22 ટકા 24 ટકા 25 ટકા 28 ટકા 22 ટકા 24 ટકા 25 ટકા 28 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP