ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પારસી સમાજની સેવા કરવા માટે અંગ્રેજ દ્વારા 'ખાન બહાદુર મેડલ' દ્વારા પુરસ્કૃત થનાર જાણીતા અમદાવાદના પારસી ઉદ્યોગપતિનું નામ જણાવો. વકીલ બેજાનજી માણેકજી અંકલેસરીયા ખારશેદજી ફેરદુનજી પારેખ શેઠ નવરોજી પેસ્તનજી વકીલ દાદાભાઈ નવરોજી વકીલ બેજાનજી માણેકજી અંકલેસરીયા ખારશેદજી ફેરદુનજી પારેખ શેઠ નવરોજી પેસ્તનજી વકીલ દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કઈ સમિતિની ભલામણોને આધારે ગુજરાતે સત્તાના વિકેન્દ્રીકરણનો સિદ્ધાંત સ્વીકાર્યો ? બળવંતરાય મહેતા સમિતિ કે.એમ. પાનીકર સમિતિ હૃદયનાથ કુંજરુ સમિતિ અશોક મહેતા સમિતિ બળવંતરાય મહેતા સમિતિ કે.એમ. પાનીકર સમિતિ હૃદયનાથ કુંજરુ સમિતિ અશોક મહેતા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના સમયે કાઠીયાવાડના શાસક કોણ હતા ? વીરાવાલા ધર્મેન્દ્રસિંહજી ઠાકોર સાહેબ કૃષ્ણકુમારસિંહજી વીરાવાલા ધર્મેન્દ્રસિંહજી ઠાકોર સાહેબ કૃષ્ણકુમારસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઉત્તર ગુજરાતમાં જૈન ધર્મના શ્વેતાંબર સંપ્રદાયના ખતરગચ્છની સ્થાપના કોણે કરી હતી ? નેમચંદ્રગણિ જિનેશ્વરસૂરી હેમચંદ્રસૂરી દેવચંદ્રસૂરી નેમચંદ્રગણિ જિનેશ્વરસૂરી હેમચંદ્રસૂરી દેવચંદ્રસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્કંદગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રના સૂબા તરીકે કોની નિમણુક કરવામાં આવી હતી ? પુષ્પગુપ્ત આપેલ પૈકી એક પણ નહીં પર્ણદત્ત તુરાષ્યા પુષ્પગુપ્ત આપેલ પૈકી એક પણ નહીં પર્ણદત્ત તુરાષ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1857ના વિપ્લવની સાથે જ ગુજરાતમાં અંગ્રેજો સામે મુખ્ય બળવો કોના દ્વારા કરવામાં આવેલ હતો ? લુણાવાડાના રામક્રિપા માતરના ઠાકુર હરિસિંહ ઓખામંડળના વાઘેર પાલનપુર અને બાલાસિનોરના બાલીઓ લુણાવાડાના રામક્રિપા માતરના ઠાકુર હરિસિંહ ઓખામંડળના વાઘેર પાલનપુર અને બાલાસિનોરના બાલીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP