ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'ભાવનગર દરબાર સેવિંગ બેંક' ની સ્થાપના કોણે કરી ?

ભાવસિંહજી- II
કૃષ્ણકુમારસિંહજી
તખતસિંહજી
ભાવસિંહજી- I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના પૈકી કયા આદિવાસી બળવાનું મુખ્ય કારણ માનવ બલિ પરનો પ્રતિબંધ હતો ?

ખોંડ બળવો
સંથાલ બળવો
રાંપા બળવો
મુંડા બળવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શામળાજીને સેવાનું કેન્દ્ર બનાવી આદિવાસીઓનું સેવા કાર્ય કરનાર મહાનુભાવ જણાવો.

વલ્લભ કીકાણી
નરસિંહભાઈ ભાવસાર
રમણીકલાલ દોશી
મધુભાઈ ગાવિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP