ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'ભાવનગર દરબાર સેવિંગ બેંક' ની સ્થાપના કોણે કરી ?

કૃષ્ણકુમારસિંહજી
ભાવસિંહજી- II
તખતસિંહજી
ભાવસિંહજી- I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
હરિવલ્લભ પરીખે 1949માં છોટા ઉદેપુરના રંગપુર ગામે કઈ સંસ્થા સ્થાપી ?

આનંદનિકેતન
લોકનિકેતન
લોકસારથી
સહયોગ સેવા ટ્રસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગાંધી-વિનોબાના ગ્રામ સ્વરાજના મંત્રને મૂર્તિરૂપ આપવા મથનાર સર્વોદય કાર્યકર કોણ છે ?

પાંડુરંગ ગોવિંદ
ચુનીભાઈ વૈદ્ય
ડાહ્યાભાઈ નાયક
ઇન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ભારતમાં ત્રણ સૂર્યમંદિર છે, જેમાં પહેલા ઉડીશાનું કોણાર્ક મંદિર, બીજું જમ્મુમાં સ્થિત માર્તંડ મંદિર અને ત્રીજું મહેસાણા જિલ્લાના ધર્મારણ્ય ક્ષેત્રમાં પુષ્પાવતી કાંઠે આવેલ મોઢેરાનું સૂર્યમંદિર.
ઈરાની શૈલીમાં નિર્મિત આ મંદિરનું નિર્માણ સોલંકી શાસક ભીમદેવ પ્રથમે કરાવેલ.
મોઢેરા સૂર્યમંદિરના સ્તંભો અને દીવાલો પર મિથુન શિલ્પો કંડારેલ છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP