ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ભાવનગર દરબાર સેવિંગ બેંક' ની સ્થાપના કોણે કરી ? ભાવસિંહજી- II કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી- I તખતસિંહજી ભાવસિંહજી- II કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી- I તખતસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના સમયમાં નવનિર્માણ આંદોલન થયું હતું. આ નવનિર્માણ શબ્દ કોણે આપ્યો હતો ? રસિકલાલ પરીખ જયપ્રકાશ નારાયણ પુરુષોત્તમ માવળંકર ઈન્દુલાલ યાજ્ઞિક રસિકલાલ પરીખ જયપ્રકાશ નારાયણ પુરુષોત્તમ માવળંકર ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? ભરતેશ્વર બાહુબલિરાસ - વજ્રસેન હંસરાજ-વચ્છરાજ ચઉપઈ-વિજય ભટ્ટ હંસાઉલી-અસાઈત ઠાકર પંચપાંડવ ચરિત્ર રાસ - શાલિભદ્રસૂરિ ભરતેશ્વર બાહુબલિરાસ - વજ્રસેન હંસરાજ-વચ્છરાજ ચઉપઈ-વિજય ભટ્ટ હંસાઉલી-અસાઈત ઠાકર પંચપાંડવ ચરિત્ર રાસ - શાલિભદ્રસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હડપ્પન સંસ્કૃતિનું સૌથી મહત્વનું બંદર કયું હતું ? કાલીબંગન હડપ્પા મોહેંજો દરો લોથલ કાલીબંગન હડપ્પા મોહેંજો દરો લોથલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રાચીન કાળથી ખેતી કરતા ખેડૂતો તરીકે ___ નો ઉલ્લેખ જોવા મળે છે. છૌલ કણબીઓ આપેલ તમામ માલધારી છૌલ કણબીઓ આપેલ તમામ માલધારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા મેળાને મીની કુંભનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે ? તરણેતરનો મેળો ભવનાથનો મેળો વૌઠાનો મેળો ચિત્રવિચિત્રનો મેળો તરણેતરનો મેળો ભવનાથનો મેળો વૌઠાનો મેળો ચિત્રવિચિત્રનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP