સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વિલીનીકરણ સ્વરૂપના સંયોજન મુજબ ફેરબદલી કરનારના કેટલા ટકા ઉપરાંતનાં ઈક્વિટી શેરની દાર્શનિક કિંમત મુજબના શેરહોલ્ડર્સ, સંયોજનને લીધે ફેરબદલી લેનારના શેરહોલ્ડર્સ બનવા જોઈએ.

90% ઉપરાંતના
આપેલ પૈકી એક પણ નહિ
71% ઉપરાંતના
51% ઉપરાંતના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના પૈકી કઈ વસ્તુનો પ્રત્યક્ષ માલસામાન પડતરમાં સમાવેશ થતો નથી?

રેડીમેડ કપડાં બનાવવા વપરાતું કાપડ
બૂટ સીવવા વપરાતો દોરો
ફર્નિચર બનાવવા વપરાતું કાપડ
સિંગતેલ માટે વપરાતી મગફળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP