સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધાની કરપાત્ર આવકની ગણતરી વખતે આખર સ્ટોકના ઓછા મૂલ્યાંકન અંગે શી અસર નોંધવામાં આવશે ?

આપેલ પૈકી એક પણ નહીં
તફાવતની રકમ ચોખ્ખા નફામા ઉમેરવી
કોઈ અસર દર્શાવવાની જરૂરી નથી.
તફાવતની રકમ ચોખ્ખા નફામાંથી બાદ કરવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શબ્દોને પ્રતિલિપિ સ્વરૂપે સંદેશો મોકલવાનો રસ્તો ___ માહિતીસંચાર તરીકે ઓળખાય છે.

લેખિત
મૌખિક
શાબ્દિક
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જ્યારે ચૂકવવાની બાકી મજૂરીના હવાલાની અસર ન આપવામાં આવે તો ચોખ્ખો નફો

વાસ્તવિક કરતાં ઓછો
કોઈ અસર થશે નહિ
વાસ્તવિક જેટલો જ
વાસ્તવિક કરતાં વધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP