સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હર્ઝબર્ગનો અભિગમ ___ પર કરવામાં આવેલા સંશોધન પર આધારિત હતો.

એકાઉન્ટન્ટ્સ
આપેલ પૈકી એક પણ નહીં
ઈજનેરો
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મુખ્ય ઓફિસ દ્વારા શાખાને મોકલેલો માલ વર્ષના અંત સુધી શાખાને ન મળે તો માર્ગસ્થ માલનું ખાતું ઉધાર કરી ___ ખાતું જમા થાય છે.

રોકડ
શાખા
મુખ્ય ઓફિસ
વેપાર ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઉધાર વેચાણ શોધવા કયું ખાતું તૈયાર કરવામાં આવે છે ?

નફા નુકસાન ખાતું
દેવાદારોનું ખાતું
લેણદારોનું ખાતું
આવક જાવક ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP