ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢના શિલાલેખમાં નીચેના પૈકી કયા રાજાનો ઉલ્લેખ નથી ? રૂદ્રદમન સમુદ્રગુપ્ત સ્કંદગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય રૂદ્રદમન સમુદ્રગુપ્ત સ્કંદગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સૌરાષ્ટ્રનું કાશ્મિર કોને કહેવામાં આવે છે ? જામનગર રાજકોટ મહુવા ભાવનગર જામનગર રાજકોટ મહુવા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેની સંસ્થાઓ અને સંસ્થાપકો પૈકી કઈ જોડી સાચી નથી ? વાસ્તુશિલ્પ - બાલકૃષ્ણ દોશી નિહારિકા ક્લબ - બચુભાઈ રાવત નાટ્ય સંપદા - જસવંત ઠાકર ગાંધર્વ નિકેતન - પંડિત ઓમપ્રકારનાથ ઠાકુર વાસ્તુશિલ્પ - બાલકૃષ્ણ દોશી નિહારિકા ક્લબ - બચુભાઈ રાવત નાટ્ય સંપદા - જસવંત ઠાકર ગાંધર્વ નિકેતન - પંડિત ઓમપ્રકારનાથ ઠાકુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાવાગઢમાં કાલિકા માતાના મંદિર પર કોની દરગાહ આવી છે ? હસનપીર સદનશા પીર ગરીબશા પીર હાજીપીર હસનપીર સદનશા પીર ગરીબશા પીર હાજીપીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોચી ભરતને આરી ભરત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ભરત કયા વિસ્તારની વિશેષતા છે ? ભાવનગર મોરબી કચ્છ રાજકોટ ભાવનગર મોરબી કચ્છ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભગવાન શ્રી મલ્લિનાથનું દેરાસર ભોયણી કયા જિલ્લામાં આવેલું છે ? અમદાવાદ મહેસાણા ગાંધીનગર પાટણ અમદાવાદ મહેસાણા ગાંધીનગર પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP