ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ધોળાવીરાના ઉત્ખનનકર્તા કોણ હતા ?

સર જહોન માર્શલ
માધોસ્વરૂપ વત્સ
આર.એસ. બીસ્ત
રખાલદાસ બેનર્જી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1857ના વિપ્લવની સાથે જ ગુજરાતમાં અંગ્રેજો સામે મુખ્ય બળવો કોના દ્વારા કરવામાં આવેલ હતો ?

ઓખામંડળના વાઘેર
પાલનપુર અને બાલાસિનોરના બાલીઓ
લુણાવાડાના રામક્રિપા
માતરના ઠાકુર હરિસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુપ્તયુગના પતન બાદ ગુજરાત રાજ્ય હિંદુ અથવા બુદ્ધિસ્ટ રાજ્ય તરીકે વિકસીત થયું હતું. ગુપ્ત પછી કયા વંશના રાજવીઓએ 6 થી 8 સદી દરમિયાન ગુજરાતમાં શાસન કર્યું ?

પરિહાર વંશ
સોલંકી વંશ
મૈત્રક વંશ
ચાલુક્ય વંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શામળાજી પાસે દેવની મોરી સ્થળેથી બૌદ્ધસ્તૂપના અવશેષો પ્રાપ્ત થયા છે, શામળાજી કયા નદી કિનારે આવેલું છે ?

ખારી
હાથમતી
મેશ્વો
માઝમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP