સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનાં વિધાનો પૈકી ક્યું વિધાન પડતર હિસાબી પદ્ધતિનો હેતુ નથી.

સંચાલકોના નિર્ણય ઘડતરમાં સહાય થવું
કરવેરા નક્કી કરવા
વેચાણકિંમત નક્કી કરવી
પડતર નક્કી કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
લેણદારોને વેચાણશેરો કરી આપેલી લેણીહૂંડી નકારાય ત્યારે ___ નું ખાતું ઉધારાય અને ___ નું ખાતું જમા થાય.

લેણીહૂંડી, લેણદારો
દેવાદારો, લેણદારો
દેવાદારો, લેણીહૂંડી
લેણદારો, દેવાદારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વિશ્વની સૌ પ્રથમ કંપની કઈ હતી.

1860, ઈસ્ટ ઇન્ડિયા કંપની
1660, ઇન્ડિયા ઇસ્ટ કંપની
1660, ઈસ્ટ ઇન્ડિયા કંપની
1860, ઇન્ડિયા ઈસ્ટ કંપની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેચાણ ₹ 10,00,000 છે, ચલિત ખર્ચા ₹ 5,00,000 સ્થિર ખર્ચા ₹ 2,00,000 છે. ડિબેંચર પર વ્યાજ ₹ 40,000 છે. આવકવેરાનો દર 40% છે. ઇક્વિટી શેરની સંખ્યા 14,400 છે. નાણાકીય લિવરેજની કક્ષા મેળવો.

1.25
1
2
1.5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કંપનીના હિસાબોમાં ભૂલ, છેતરપિંડી કે કંપની ધારાનો ભંગ થયેલો જણાય તો ઓડિટર ___ અહેવાલ આપે છે.

ખામીવાળો
ખામી વગરનો
આપેલ પૈકી એક પણ નહીં
ચોખ્ખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP