સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનાં વિધાનો પૈકી ક્યું વિધાન પડતર હિસાબી પદ્ધતિનો હેતુ નથી.

કરવેરા નક્કી કરવા
પડતર નક્કી કરવી
સંચાલકોના નિર્ણય ઘડતરમાં સહાય થવું
વેચાણકિંમત નક્કી કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો લેણદારોને ઓછી રકમ ચૂકવવામાં આવે તો ધંધો વેચનારના લેણદારોનું ખાતું ઉધારી ___ ખાતે જમા થશે.

ધંધો વેચનારનું ઉપલક ખાતું
રોકડ ખાતું
ધંધો વેચનારનું ખાતું
બેંક ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયો વ્યવહાર રોકાણની પ્રવૃત્તિનો છે ?

ઈક્વિટી શેર બહાર પાડવા
ચૂકવેલ ડિવિડન્ડ
પાઘડી માંડી વાળવી
મળેલ ડિવિડન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સંયુક્ત આમનોંધ એ એવા પ્રકારની આમનોંધ છે કે,

આમનોંધ એક કરતાં વધુ વખત જમા લેવામાં આવે છે
એક કરતાં વધુ વખત ઉધારવામાં આવતી નથી કે જમા લેવામાં આવતી નથી
આમનોંધ એક કરતાં વધુ વખત ઉધારાય કે જમા લેવામાં આવે છે અથવા બંને કરવામાં આવે છે
આમનોંધ એક કરતાં વધુ ઉધારાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP