સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનાં વિધાનો પૈકી ક્યું વિધાન પડતર હિસાબી પદ્ધતિનો હેતુ નથી.

કરવેરા નક્કી કરવા
સંચાલકોના નિર્ણય ઘડતરમાં સહાય થવું
પડતર નક્કી કરવી
વેચાણકિંમત નક્કી કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
અસામાન્ય બગાડનો ખર્ચ તેની પડતર કિંમતે ___ ખાતે લઈ જવાય છે.

નફા નુકસાન ખાતે
વેપાર ખાતે
પડતર
નફા નુકસાન ફાળવણી ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP