સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
તા. 31-3-2018ના રોજ પા.સ.માં મકાન પર ઘસારાની જોગવાઈ ₹ 2,80,000 છે. વર્ષ દરમિયાન ₹ 1,00,000ની મૂ.કિં.નું મકાન જેના પર ભેગો થયેલો ઘસારો ₹ 60,000 છે તે ₹ 20,000ની કિંમતે વેચી નાખવામાં આવ્યું હતું. ₹ 80,000 ઘસારો ચાલુ વર્ષ દરમિયાન ન.નુ.ખાતે ઉધારાય છે. તો તા.31-3-2019 ના રોજ પા.સ.માં મકાન પર ઘસારાની જોગવાઈ ખાતે કેટલી રકમ હશે ?

₹ 2,00,000
₹ 4,00,000
₹ 5,00,000
₹ 3,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નકારાયેલી લેણીહૂંડીની અસર :

ફક્ત લેણીહૂંડી ખાતાં પર જ થાય છે.
દેવાદારોનું ખાતું અને લેણીહૂંડી ખાતાં પર થાય છે.
ફક્ત દેવાદારોનાં ખાતાં પર જ થાય છે.
ફક્ત દેવીહુંડી ખાતા પર જ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પાઘડીનું મૂલ્યાંકન કરતી વખતે ધંધામાં રોકાયેલી મૂડી કે સરેરાશ રોકાયેલી મૂડી નક્કી કરતી વખતે ___ પ્રકારના રોકાણો ધ્યાનમાં લેવાતાં નથી.

ધંધાકીય રોકાણો
ચાલુ રોકાણો
કાયમી રોકાણો
બિનધંધાકીય રોકાણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP