સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઘસારો ઉધાર થાય છે.

સંબંધિત મિલકત ખાતે
આપેલ પૈકી એક પણ નહીં
વેપાર ખાતે
નફા નુકસાન ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનાં વિધાનો પૈકી કયું વિધાન સાચુ છે.

વાઉચરો એટલે વ્યવહારના અસમર્થનમાં રજૂ થતી બાબતો.
આમનોંધ અને ખાતાવહી એ આનુષંગિક વાઉચરો નથી.
પ્રાથમિક વાઉચરો એટલે નાણાંકીય પત્રકો.
વાઉચિંગ એટલે હિસાબનોંધના સમર્થનમાં રજૂ થતા મૂળ દસ્તાવેજો તૈયાર કરવા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP