સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હિસાબમાં રૂઢિચુસ્તતા કે દૂરદર્શિતાનો સિદ્ધાંત ગણતરીમાં લે છે___

બધો સંભવિત નફો પણ સંભવિત નુકસાન છોડી દેવાય છે.
બધો જ સંભવિત નફાને થતા નુકસાનને છોડી દેવાય છે.
બધો જ સંભવિત નફા અને નુકસાન
બધો સંભવિત નુકસાન પણ સંભવિત નફો છોડી દેવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
અપૂર્ણ ભરપાઈ શેરને પૂરા ભરપાઈ કરવા માટે બોનસની વ્યવસ્થા કયા ખાતામાંથી થઈ શકે નહી.

જામીનગીરી પ્રીમિયમમાંથી થઈ શકે નહીં
સામાન્ય અનામતમાંથી થઈ શકે નહીં.
ડિવિડન્ડ સમતુલાકરણ ભંડોળમાંથી થઈ શકે નહીં.
નફા નુકસાન ખાતાની જમા બાકીમાંથી થઈ શકે નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાણાંકાર્યનો વ્યવહારુ અભિગમ તરીકે ___ મહત્વ ધરાવે છે.

આધુનિક અભિગમ
અતિવિશાળ અભિગમ
પ્રણાલિકાગત અભિગમ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સૌથી વધુ ફાયદાકારક હોય તેવા માલની ખરીદીનો જથ્થો એટલે

લઘુતમ જથ્થો
ગુરુત્તમ જથ્થો
આર્થિક વરદી જથ્થો
સરેરાશ જથ્થો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો સોનું એ રોકડેથી માલ વેચ્યો તો તેની નોંધ ___ માં કરવામાં આવે છે.

વેચાણ નોંધમાં
રોકડમેળમાં
આપેલ પૈકી એક પણ નહીં
યોગ્ય નોંધમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP