સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનાં વિધાનો પૈકી ક્યું વિધાન સાચું નથી ?

ચકાસણીમાં ઓડિટરે મિલકતના અસ્તિત્વની તપાસ કરવી પડે છે.
ચકાસણીમાં મિલકત અને દેવાંનું મૂલ્યાંકન પણ થાય છે.
પાકા સરવૈયામાં દર્શાવેલી મિલક્તોની ચકાસણી દર વર્ષે કરવામાં આવતી નથી.
ચકાસણી એ વાઉચિંગ પછીનું કાર્ય છે. ચકાસણી પહેલાં વાઉચિંગ કરવું પડે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કઈ બાબત નામાની મર્યાદા છે ?

ધંધાનું મૂલ્ય નક્કી કરે છે
તે અંગત પૂર્વગ્રહોથી અસર ગ્રસ્ત હોય છે
તુલનાત્મક અભ્યાસની સગવડ પૂરી પાડે છે
તે કરવેરાની ચુકવવાપાત્ર રકમ નક્કી કરવામાં મદદ કરે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP