સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનાં વિધાનો પૈકી ક્યું વિધાન સાચું નથી ?

ચકાસણીમાં ઓડિટરે મિલકતના અસ્તિત્વની તપાસ કરવી પડે છે.
ચકાસણીમાં મિલકત અને દેવાંનું મૂલ્યાંકન પણ થાય છે.
ચકાસણી એ વાઉચિંગ પછીનું કાર્ય છે. ચકાસણી પહેલાં વાઉચિંગ કરવું પડે છે.
પાકા સરવૈયામાં દર્શાવેલી મિલક્તોની ચકાસણી દર વર્ષે કરવામાં આવતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી ક્યો ખર્ચ નિભાવ ખર્ચ ગણાય નહીં ?

સર્વિસ તથા મરામત ખર્ચ
રંગરોગાન તથા ઓઇલિંગ ખર્ચ
ટાયર-ટયુબનો ખર્ચ
સામાન્ય સુપરવિઝન ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સ્ટોકનું પડતર કે કુલ કિંમતમાંથી જે ઓછું હોય તેના આધારે મૂલ્ય આંકવું એ ___ નું ઉદાહરણ છે.

રૂઢિચુસ્તતા કે દૂરદર્શિતાનો સિદ્ધાંત
અર્થપૂર્ણતાનો સિદ્ધાંત
આપેલ પૈકી એક પણ નહીં
એકસૂત્રતાનો સિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સંયુક્ત આમનોંધ એ એવા પ્રકારની આમનોંધ છે કે,

આમનોંધ એક કરતાં વધુ વખત જમા લેવામાં આવે છે
આમનોંધ એક કરતાં વધુ ઉધારાય છે
એક કરતાં વધુ વખત ઉધારવામાં આવતી નથી કે જમા લેવામાં આવતી નથી
આમનોંધ એક કરતાં વધુ વખત ઉધારાય કે જમા લેવામાં આવે છે અથવા બંને કરવામાં આવે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP