સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વર્ષની અધવચ્ચે રજૂ થયેલા હિસાબો તપાસ્યા બાદ ઓડિટર જે અહેવાલ આપે તેને___ આખરી અહેવાલ કહેવાય ખામીવાળો અહેવાલ કહેવાય વચગાળાનો અહેવાલ કહેવાય અંશતઃ અહેવાલ કહેવાય આખરી અહેવાલ કહેવાય ખામીવાળો અહેવાલ કહેવાય વચગાળાનો અહેવાલ કહેવાય અંશતઃ અહેવાલ કહેવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સૌથી વધુ ફાયદાકારક હોય તેવા માલની ખરીદીનો જથ્થો એટલે સરેરાશ જથ્થો લઘુત્તમ જથ્થો ગુરુતમ જથ્થો આર્થિક વર્દી જથ્થો સરેરાશ જથ્થો લઘુત્તમ જથ્થો ગુરુતમ જથ્થો આર્થિક વર્દી જથ્થો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક કંપનીનું વેચાણ ₹ 25,00,000 છે. ચલિત ખર્ચ વેચાણના 40% છે. સ્થિર ખર્ચા ₹ 7,50,000 છે. ડિબેન્ચરનું વ્યાજ ₹ 2,50,000 છે. સંયુક્ત લિવરેજની કક્ષા શોધો. 1 3 2 1.5 1 3 2 1.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રોકડ વેચાણની નોંધ થાય. વેચાણ નોંધ આપેલ પૈકી એક પણ નહીં રોકડ મેળ આમનોંધ વેચાણ નોંધ આપેલ પૈકી એક પણ નહીં રોકડ મેળ આમનોંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભારતમાં તમામ ચલણી સિક્કાઓ ___ દ્વારા બહાર પાડવામાં આવે છે. RBI આપેલ તમામ સરકાર દ્વારા વેપારી બેંકો RBI આપેલ તમામ સરકાર દ્વારા વેપારી બેંકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ લાક્ષણિકતા એકનોંધી હિસાબી પદ્ધતિની નથી ? દરેક વ્યવહારની બેવડી અસર થતી નથી. દ્વિનોંધી નામા પદ્ધતિના સિદ્ધાંતોનો ઉપયોગ થતો નથી. આવશ્યક તેવા મર્યાદિત હિસાબી ચોપડા જ રાખવામાં આવે છે. ફક્ત નાના વેપારી જ આ પદ્ધતિથી હિસાબો રાખે છે. દરેક વ્યવહારની બેવડી અસર થતી નથી. દ્વિનોંધી નામા પદ્ધતિના સિદ્ધાંતોનો ઉપયોગ થતો નથી. આવશ્યક તેવા મર્યાદિત હિસાબી ચોપડા જ રાખવામાં આવે છે. ફક્ત નાના વેપારી જ આ પદ્ધતિથી હિસાબો રાખે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP